કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

માર્કેટિંગ યાર્ડની ખેડુતભાઈઓને ખાસ સૂચના

હાઇવે પર આગ લાગી: સરતાનપરના આઘેડને અકસ્માતમાં ઇજા વાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- ચંદ્રપુર, ની ખાસ સુચનામાં જણાવેલ છે કે દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને વાહન માલીકભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તા. ૦૧/૦૩/૨૦૨૪ થી ૦૩/૦૩/૨૦૨૪ સુધી હવામાન…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન…

ટ્રક હડફેટે ઘવાયેલા બીજા યુવાનનું પણ મોત

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : વાંકાનેરમાં પાંચ દિવસ પહેલા ગત ૨૩મીએ બપોરે ત્રણેક વાગ્‍યે ટ્રકે બાઇકને ઉલાળી દેતાં સર્જાયેલા અકસ્‍માતમાં એક યુવાનનું મૃત્યુ થયા બાદ આ અકસ્માતમાં ઘવાયેલા વધુ એક યુવાનનું મોત નિપજતા મૃત્‍યુઆંક બે થયો છે. જાણવા મળતી માહિતી મુજબ…

રસ્તે રઝળતા ઢોર પકડવા કોન્ટ્રાકટર નથી મળતા

ગોકુલનગરમાં રૂપીયા ૧,૮૦,૦૦૦/-ની ચોરી વાંકાનેર: શહેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા માટે નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવા માટે અગાઉ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાકટર કામ કરવા માટે આગળ ન આવતા અંતે ચોથી વખત જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી…

પોલીસને બાતમી આપવાની શંકાએ માર માર્યો

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને ત્રણ બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં…

લુણસરના આધેડને બાઈક સ્લીપ થતા ઇજા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કેશવલાલ પરસોતમભાઈ વરમોરા નામના ૬૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓ લુણસર ગામે આવેલ તળાવ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં…

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

નોકરી કરવા ઇચ્છુકોએ ૧૧ માર્ચ સુધીમાં અરજી કરવી વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૧૦ સંચાલક, ૧૩ રસોઈયા તથા ૧૫ મદદનીશની સરકારે નિયત કરેલા માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન…

ચંદ્રપુરમાંથી અસ્થિર મગજના આધેડ 9 દિવસથી ગુમ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે ભંગારના ડેલા પાસેથી હીરાભાઈ સવાજી મોરી ગત તા.19ના રોજથી ગુમ થયેલ છે. તેઓનો મગજ અસ્થિર છે. જે કોઈ તેનો પતો આપશે તેમને યોગ્ય બદલો પણ આપવામાં આવશે. જો તેઓ ક્યાંય પણ જોવા મળે તો મો.નં.…

300 યૂનિટ મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ

જાણી લો પ્રોસેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર:…

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!