બંધ આયસર માટે પાના-પકડ લઇ આવતા અકસ્માતમાં મરણ
છરી સાથે બે ઝડપાયા વાંકાનેર: ચંદ્રપુર નેશનલ હાઇવે પર આયસર બંધ થઇ જતા રીપેરીંગ માટે પાના-પકડ લઈને પરત ફરતા રોડ ક્રોસ કરતા ચોટીલા તરફથી એક ફોર વ્હીલ કારે હડફેટે લેતા રાતીદેવરીના એક શખ્સનું મરણ નીપજેલ છે… નવી રાતીદેવરી રામાપીરના મંદીરની…