કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પલાંસ અને જોધપર પંચાયતને મળ્યા ટ્રેકટર ટ્રોલી

મોરબી: જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે. ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના…

એન્ડ્રોયમેન્ટ ઇન્સ્પેક્ટરમાં સરધારકાનો યુવાન

અસરફ બાદી અને અબ્દુલભાઈ ડાયરેક્ટરનું માર્ગદર્શન સફળ વાંકાનેર: તાલુકાના સરધારકા ગામના રહેવાસી અને હાલ વાંકાનેર ગુલશન ગ્રીન સોસાયટીમાં રહેતા નઝરુદ્દીન શેરસીયા પોતે ઇન્ડિયન આર્મીમાંથી 27 વર્ષની સર્વિસ પૂરી કરી જુનિયર કમિશન અધિકારી (જેસીઓ)ની રેન્કથી નિવૃત્ત થયા હતા, સર્વિસ દરમિયાન દેશની…

હસનપરના શિક્ષકને એવોર્ડ એનાયત થયો

ગુજરાતી ભાષાના નવતર પ્રયોગો માટે સન્માન વાંકાનેર: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંલગ્ન માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે નવતર પ્રયોગ કરનાર ગુજરાતના ત્રણ શિક્ષકોનું શિલ્ડ,પ્રમાણપત્ર અને 11,000 રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું……

મેળામાં ચોરાયેલ મોબાઈલ માલિકને પરત મળ્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (30) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા મહિનાઓ પહેલા ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની…

જડેશ્વર ખાતે લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ

વાંકાનેર : તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)દ્વારા અમલીકૃત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામનું વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનની સહાયથી ચાલે છે તેમજ તમના દ્વારા નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન…

સરપંચનું અપહરણ કરી ધમકીઓ આપ્યાની ફરિયાદ

ભાટિયા સોસાયટીમાંથી ઈંગ્લીશ પકડાયો વાંકાનેર: તાલુકાના જાલીડા ગામે ગ્રામપંચાયતના કામકાજ બાબતેનું મનદુ:ખ રાખી ગાડીમાં કાંઠલો પકડી પરાણે બેસાડી અપહરણ કરી વાંકાનેર તથા જાલીડા ગામના પાટીયા પાસે લઇ જઈ ‘તમે ઢેઢાઓ અમે કહીએ ત્યાં સહીઓ કરી આપવાની’ તેમ કહી જાતી પ્રત્યે…

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

વાંકાનેર: ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાછળ સ્થિત ઈંટ ઉત્પાદક કરતા યુનિટ આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં સાઈટ પર કામકાજ સંભાળી શકે- દેખરેખ રાખી શકે તેવા માણસની જરૂર છે. અનુભવીને પ્રથમ પસંદગી. અક્ષર જ્ઞાન જરૂરી.   ફોન કરીને સ્થળ પર રૂબરૂ મળવું. 99748 00379…

રાજવી પરિવારના રણજીતસિંહ સાહેબનો આજે જન્મ દિવસ

વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડો.એમ. કે. રણજીતસિંહ સાહેબે સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે તાત્કાલીન સમયે દેશનું 25%…

અદેપર ગામની મહિલાએ ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લેવાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અદેપર ગામે રહેતા અને તેવીસ વર્ષના જનકબેન ભીમાભાઈ હડાલી નામની મહિલા કોઈ કારણોસર ૧૭ તારીખના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી…

ભાજપમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો આવી ગયા

લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!