ભેલાણની ના પાડતા ખેડૂતને માર માર્યો
પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના સિંધાવદર ગામના એક ખેડૂતને ભેલાણની ના પડતા ખીજડિયાના માલધારીએ ખેડૂતને લાકડી મારતા ડાબા હાથે કોણીથી નીચેના ભાગે ફેક્ચર અને બંને પગે ઢીંચણથી નીચેના ભાગે મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.…