કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ભેલાણની ના પાડતા ખેડૂતને માર માર્યો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના સિંધાવદર ગામના એક ખેડૂતને ભેલાણની ના પડતા ખીજડિયાના માલધારીએ ખેડૂતને લાકડી મારતા ડાબા હાથે કોણીથી નીચેના ભાગે ફેક્ચર અને બંને પગે ઢીંચણથી નીચેના ભાગે મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.…

બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી: ડેમુ ખોટકાઈ

વાંકાનેર : જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સેવા સદન પાછળ આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં તસ્કરોએ એક સાથે આઠથી દસ મકાનોને નિશાન બનાવી સોના, ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. વધુમાં લગ્નસરાની સીઝનમાં બહારગામ ગયા હોય તેવા બંધ…

સમૂહ લગ્નમાં 53 દીકરીઓના પ્રભુતામાં પગલા

ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: વાંકાનેરમાં ગોપાલકોની મોટી સંખ્યામાં વસ્તી છે. આથી ગોપાલકોનો મુખ્ય ધંધો પશુપાલન છે. વાંકાનેર તાલુકા ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ભવ્યતાતિભવ્ય તેરમાં સમુહ લગ્નોત્સવમાં 53 દીકરીઓએ તા.12/2/24ના રોજ 20 હજાર ગોપાલકોની હાજરીમાં અને…

હાજીઓને મેડિકલ રિપોર્ટ મેળવવા અંગેની અપીલ

પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે વાંકાનેર: ફક્ત મોરબી જિલ્લાના હાજીઓ માટે હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જે હાજીઓનો વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓને જણાવવાનું કે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે.…

ચોટીલા-મોરબી બસ હાઇવે પર ચલાવો

વાયા જડેશ્વર ચલાવવા સામે વિરોધ ચોટીલા: યાત્રાધામ ચોટીલાથી સવારે 9.15 કલાકે ઉપડતી મોરબી બસનો રૂટ બદલાવતા કાયમી મુસાફરોને મુશ્કેલી વધી છે અને તેનો વિરોધ વ્યક્ત કરી જુના રૂટ ઉપર ચલાવવા માગણી કરેલ છે. ચોટીલા પંથકનાં અનેક લોકો મોરબી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ…

રિક્ષામાં ઉલટીનું નાટક કરી પાકીટની ચોરી

અગાઉ ખેરવાના મજૂરના પણ રૂપિયા ચોરાયા હતા વાંકાનેર: શહેરની હાઇવે ચોકડી ખાતે ગઈ કાલે બપોરે અઢી વાગ્યે કમલેશકુમાર યાદવ નામનો યુવાન હાઇવે જકાતનાકાથી માર્કેટિંગ યાર્ડ તરફ જવા એક સીએનજી રીક્ષામાં બેસતાં થોડા આગળ જતાં જ અન્ય બે અજાણ્યા શખ્સો પણ…

આંબેડકરનગરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા એક શખ્સે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ આંબેડકર નગરના મોહનભાઇ જગાભાઇ પરમાર ઉ.65 નામના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ…

દીઘલિયા પ્રા. શાળામાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી

સ્વાસ્થ્ય માટે કઠોળ ખૂબ જ મહત્ત્વનું વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કઠોળ દિવસની ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાષા શિક્ષક…

ચન્દ્રપુરનો શખ્સ ચોરી કરનાર ગેંગ સાથે ઝબ્બે

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા એક શખ્સને અન્ય બે આરોપી સાથે રાજકોટ પોલીસે ઝડપેલ છે. મળેલ માહિતી મુજબ મુસાફરને ઓટો રિક્ષામાં બેસાડી ધક્કા-મુકી કરી ઉલ્ટી- ઉબકાના બહાને રિક્ષામાંથી મોઢુ બહાર કાઢી મુસાફરની નજર ચૂકવી ખીસ્સામાંથી ફોન અને રોકડ સેરવી લેતી…

રાણેકપર ગામ અને મોમીન સમાજનું ગૌરવ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના માથકીયા હાફિઝ શબ્બીરએહમદ બીન નુરમામદભાઈએ લુણીશરીફ (કચ્છ) દારુલ ઉલુમ ફૈઝે અકબરીમાં પોણા બે વર્ષ તાલીમ લઇ તારીખ 10/02/2024 ના રોજ દસ્તારબંદીમાં ફાયનલ હાફિઝ કારીની સનદ મેળવેલ છે અને પ્રથમ રેન્ક મેળવેલ છે. તેમના મોબાઈલ નંબર 93134…

Content Copying Forbidden !!

error: Content is protected !!