કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરાઈ

વાંકાનેર: ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટેના આ મહા…

સાંસદ મોહન કુંડારીયાનું પતુ કપાશે?

ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે…

કરાર આધારિત કર્મચારી માટે સરકારની જાહેરાત

આવા કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ ગાંધીનગર: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક…

જો આવતી કાલે આવો મેસેજ આવે તો…

ગભરાશો નહીં: આ સરકારનો ટેસ્ટિંગ મેસેજ હશે સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર, 2023 સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની…

5 દિવસથી આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ

ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી થતા લોકોને હેરાનગતિ વાંકાનેર સહિત આખા રાજ્યમાં છેલ્લાં લગભગ પાંચ દિવસથી દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા…

યાર્ડના સેક્રેટરી તરફથી ખેડૂતોને ખાસ સુચના

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે માવઠુ (કમોસમી વરસાદ) ની શકયતા હોવાથી ખેડૂતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી કાગળ ઢાંકીને લાવવો.અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ…

વાંકાનેરના ગરબા રાષ્ટ્રપતિ ભવનમાં ઝળહળશે

100થી વધુ બહેનોને મળે છે રોજગારી અને કામનો સંતોષ વાંકાનેર: રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેમજ દેશમાં માટીના વાસણો માટે આઇએસઆઈ માર્ક મેળવનારા માટીના કારીગર અને પ્રજાપતિ સમાજના હંમેશા કંઇક નવું કરવાના હોંશીલા મનસુખભાઇ પ્રજાપતિના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હોય. તેમની…

જડેશ્વરથી હડમતીયા માર્ગની બીસ્મારીથી પરેશાની

માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ વાંકાનેરના જડેશ્વરથી હડમતીયા તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં હડમતિયા ગામના રહીશ અને સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી બળાયો કાઢ્યો…

શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !

તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…

કોટડાનાયાણીમાં ખેડૂતોને પડયા પર પાટુ

અરણીટીંબા, તીથવા, પીપળીયા રાજ, કલાવડીમાં પણ વરસાદ કોટડાનાયાણીમાં વરસાદનું જોરદાર ઝાપટું, કપાસને નુકસાન વાંકાનેર : સમગ્ર મોરબી જિલ્લામાં ભારે બફારા વચ્ચે આજે સાંજના છ વાગ્યાના અરસામાં વાંકાનેરના કોટડાનાયાણી નજીક જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના કારણે કપાસને નુકસાન થયું છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!