કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

યાર્ડમાં માલ લાવનાર ખેડૂતોને સૂચના

વાંકાનેર: સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડૂતોભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોય અને આજ રોજ ગુગલમાં સર્ચ કરતા તા.૧૬/૦૯ ૨૦૨૩ ને શનીવાર થી વરસાદની શકયતા બતાવતુ હોવાથી ખેડૂતભાઈઓએ…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

જાલસીકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ

શનિવારે રાત્રે યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share…

પૂર્વ કાઉન્સિલર બ્રીજરાજસિંહની સફળ રજુઆત

વોર્ડ નંબર ૬ માં કુલ ૧૨ શેરીમાંથી ૫ શેરીઓમાં હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે સરકાર દ્વારા સુપરસીડ નગ૨પાલિકામાં વહીવટદાર ઉત્તમભાઈ કાનાણીના માર્ગદર્શનથી ચીફ ઓફિસર, કલેકટર હસ્તે વિકાસલક્ષી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમાં વાંકાનેર ખાતે વોર્ડ નંબર ૧…

અપહરણ કેસના બધા આરોપીઓનો નીર્દોષ છુટકારો

ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓ અંદરો અંદર ઝઘડેલા: મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો વાંકાનેર નજીક આવેલ ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતાં ફરિયાદી ત્યાં નોકરી છોડીને તેની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરેલ હતી અને જુના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જતા હતા જે આરોપીઓને સારુ નહી લાગતા…

રાજસ્થળીમાં ઝેરી અસર થતા ખેડૂતનું મૃત્યુ

નવાપરામાં બે જુગારી પકડાયા સરગવામાં દવા છાંટતી વખતે ઝેરી અસર થઇ હતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે પોતાની વાડીએ સરગવાના પાકમાં દવા છાંટતી વખતે એક ખેડૂતને ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ રાજસ્થળીમાં અજીતભાઇ…

સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો

અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…

તા.પંચા.માં આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે

એક-એક વાર અપક્ષ અને ભાજપ; બાકી કોંગ્રેસના પ્રમુખ જ બન્યા છે ૧૯૬૪થી વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વહીવટદાર સહિત અત્યારે સોળમા પ્રમુખ બિરાજમાન છે અને આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે. અત્યાર સુધીમાં સૌથી વધુ (ત્રણ વાર) જોધપરના શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા…

રાજાવડલામાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેરના રાજાવડલા ગામે રામાપીરના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૧૨,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રાજાવડલા રામાપીર મંદિર વાળી શેરીમાં રેડ કરી…

તાલુકા પંચાયત: ચૂંટણીના ફોર્મ ભરાયા

પ્રમુખ ને ઉપપ્રમુખમાં બબ્બે મળી કુલ ચાર ફોર્મ આવતી કાલે મતદાન : પરિણામ લગભગ નક્કી જ છે પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ કોંગ્રેસી મિત્રોને ચા પાઇ કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા: યુનુસ શેરસીયા વાંકાનેર તાલુકા પંચાયતના…

Content Copying Forbidden !!

error: Content is protected !!