કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન…

પીએમના કાર્યક્રમ માટે કુંડારીયાની મિટીંગ

હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ વાંકાનેર: હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવતી કાલે તા. ર૭-૭ ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવી રહ્યા છે, ત્‍યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્‍યક્ષતામાં વાંકાનેર બોર્ડીંગ ખાતેના ભાજપ કાર્યાલયે એક અગત્‍યની મિટીંગનું આયોજન…

વડસર પાસે ખનીજ વિભાગ દ્વારા દરોડા

બે હિટાચી મશીન અને એક ડમ્પર જપ્ત વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક ચાલતી ખનીજચોરી પર આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો? મુખ્ય નહેરની કુલ લંબાઈ ૪૧ માઈલ છે. વાંકાનેર તાલુકાના ર૦ ગામ…

સહારા રિફંડ પોર્ટલ પર 7 લાખ રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા…

રાણેકપર શાળાના બાળકોને ગુરુજનો દ્વારા બોટલની ભેટ

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના બાળકોને ગુરુજનોએ પાણીની બોટલની ભેટ અર્પણ કરી હતી જે સુંદર ભેટ મેળવીને બાળકો ખુશખુશાલ થયા હતા. વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળામાં વિવિધ દિવસોની ખાસ ઉજવણી કરવામાં આવે છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો શાળાના શિક્ષકો…

માર્કેટિંગ યાર્ડમાં શનિવારે મોહરમની રજા જાહેર

વાંકાનેર: આગામી શનિવારે મુસ્લિમ ધર્મના મોહરમ તહેવાર નિમિતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૯ ને શનિવારે મોહરમની રજા જાહેર કરવામાં આવે છે. જેથી શનિવારે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે…

યુવાનને ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

જુના ઝઘડાની દાઝ રાખ્યાનો આક્ષેપ વાંકાનેરમાં દિવાનપરામાં આવેલ પૂજા પાન પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને પાંચ શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ કરિયાદ…

વડાપ્રધાનનું વાંકાનેર ભાજપ દ્વારા સ્વાગત કરાશે

ગુરૂવારે રાજકોટ આવતા નરેન્દ્રભાઈ મોદીને ભવ્યતાથી સત્કારવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને જીલ્લા તેમજ તાલુકાના વિવિધ અગ્રણીઓ, આગેવાનો, હોદેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. આ ઉપરાંત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ…

વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર ?

સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. હાલમાં મળતી વિગત…

Content Copying Forbidden !!

error: Content is protected !!