કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સિરામિક ફેકટરીમાં સગીર પરિણીતાનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરેમિકમાં નાની (સગીર) ઉંમરની એક પરિણીતાનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ ઢુવા નજીક આવેલ સિરેમિકમાં જેટ સિરામિક ફેક્ટરીના લેબર કવાટર્સમા રહેતી 17 વર્ષ 10 મહિના ઉંમર ધરાવતી કોમલબેન શૈલેષભાઇ ચૌહાણ નામની…

30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને ઈજાફો

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય 1 જાન્યુ. 2006થી 31 ડિસે.2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર ગાંધીનગર: રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 30 જૂને વયમર્યાદા…

દારૂ પી ‘ખેલ’ નાખતા હોસ્પિટલેથી ધરપકડ

વાંકાનેર: આંબેડકનગર શેરી નં.૩ માં રહેતા ગીરીશભાઈ દેશાભાઈ બોસીયાએ પ્રવિણભાઈ ખી મજીભાઈ ચાવડા રહે-આંબેડકનગર શેરી નં.૩ વાંકાનેર વાળા વિરુધ્ધમા દારૂ પી ઝઘડો કરવા અંગે એક લેખિત અરજી આપેલ, જે અરજીના કામે પોલીસ ઘરે જતા ૧૦૮ મા બેસી સારવારમા હોસ્પિટલ જતા…

ફાયરિંગ કેસમા વળતા હુમલામાં સારવારમાં મૃત્યુ

કેરાળાના ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક હુમલો કરાયા બાદ અમદાવાદ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ…

કેન્‍દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી

નવી દિલ્‍હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્‍ડમ મુજબ, કેન્‍દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે. કેન્‍દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્‍હી/નવી દિલ્‍હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના…

વ્યાજના ચક્રમાં ફસાયો લુણસરનો શખ્સ

કારનુ તેમજ જમીનનુ સોદાખત કરાવી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી ચાર કરોડ ચાર લાખ વ્યાજે લીધેલ, જેની સામે અંદાઝે ચાર કરોડ એક્યાસી લાખ ચૂક્વ્યાનો ઉપરાંત ઘરેણા આપ્યાનો ફરિયાદીનો દાવો વાંકાનેર: તાલુકાના મુળ લુણસરના ખેતી તથા જમીનની દલાલી કરતા…

ફાયરિંગ કેસના આરોપીને પડેલો માર

કેરાળા ગામે ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક આંતરી હુમલો કરાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતાવર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક…

હસનપરમા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

બિયરના 24 ડબલા સાથે ધરપકડ: વાહન અંગેના ગુન્હા વાંકાનેર : જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે…

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે… (૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે (૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્ન સંપન્ન

વાંકાનેર શહેર ખાતે ગઈ કાલે હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!