હડમતિયામાં આવતી કાલથી પાલનપીરનો મેળો
ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસના મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો ટંકારા: તાલુકાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાય છે, જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા…





