કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરમાં જાનહાનિ ટળી છતના પોપડાં ખર્યા

પાલિકાએ મકાન માલિકને નોટિસ ફટકારી ઘરના બીજા માળની છતના પોપડાં ખરવા સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યો વાંકાનેરમાં વાવાઝોડામાં મકાનના બીજા માળની છતના પોપડા ખરી પડયા હતા અને તેના પગલે ઘરમાં શોર્ટ સર્કિટ થવા લાગતાં ઘરના સભ્યો તરત બહાર નીકળી ગયા…

અમરસરના પરિવારને મૃત્‍યુ કેસમાં પ૧ લાખનું વળતર

અકસ્માતમાં મરણ જનાર નરેશ સીતાપરા પિતાનો એક માત્ર પુત્ર હતો સીરામીક ફેકટરીના આ કર્મચારીના અકસ્‍માતમાં પ૦.૮ર લાખ ચૂકવવા અદાલતનો હુકમ રાજકોટ: મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા કોળી સમાજનાં યુવાનનાં રોડ અકસ્‍માતનાં કેસમાં કોર્ટ દ્વારા રકમ રૂપિયા પ૦,૮ર,૦૦૦/- નું જંગી વળતર…

વાંકાનેરના લુણસરના ચમત્કારી લુણસરિયા મામાદેવ

વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોળતા પીરની રજા મળેલ નહીં એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’ પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે…

રેશનકાર્ડ – આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ

હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી લિંક કરી શકાશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે…

બિપરજોય દરમિયાન ગુજરાતમાં 700 બાળકો જન્મ્યા

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર: 1100થી વધારે હોસ્પિટલમાં ડિલિવરી ગુજરાતમાં 72 કલાકથી વધુ સમયથી ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી હતી. આ દરમિયાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 1,152 સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 707 મહિલાએ તોફાન દરમિયાન હોસ્પિટલો…

બપોર સુધીમાં લોકોને કેશડોલ્સ ચૂકવાઈ જશે

મોરબી જિલ્લામાં કેશ ડોલ્સ ચૂકવવાનું શરૂ: અધિક નિવાસી કલેકટરશ્રી મોરબી : બીપરજોય વાવાઝોડાનો સામનો કરી થોડી રાહત અનુભવ કરનાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આજે સવારથી સ્થળાંતરીત લોકોને કેશડોલ્સનું ચુકવણું ચાલુ કરી દીધું હોવાનું અને બપોર સુધીમાં તમામ…

પરાસરા મીમનજી અલીભાઇ (હાજીસાહેબ) વીડીભોજપરા

‘મળવા જેવા માણસ’ વાંકાનેર તાલુકાના નાના એવા ગામ, વીડીભોજપરાના ૮૧ વર્ષના પરાસરા મીમનજી અલીભાઇએ ૧૯૫૬ માં ધોરણ પાસ કરેલું છે. જન્મ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૨ માં થયો હતો. તેમના બન્ને પુત્ર; અબ્બાસ અને મહેમુદ ખેતીકામ કરે છે. મીમનજીભાઈને બે વખત…

મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં

વાંકાનેરમાં ગઈ કાલે 91 મીમી (અંદાજે ચાર ઇંચ) વરસાદ મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો…

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી

14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…

જેતપરડામાં થાંભલાથી કુકડા કેન્દ્રમાં નુકશાની

કુકડા કેન્દ્રના પતરા પર લાઇટનો થાંભલો અને ઝાડ પડયું વાંકાનેરનાં જેતપરડા ગામે ગઈ કાલે ભારે પવન અને વરસાદના કારણે વાડી વિસ્તારમાં આવેલ કુકડા કેન્દ્રની બાજુમાં રહેલા ઝાડ અને ઇલેક્ટ્રીક થાંભલો કુકડા કેન્દ્ર પડતા કેન્દ્રમાં નુકસાની થઈ છે. મળેલી માહિતી મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!