કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

હવેલીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ રવિવારે ઉજવાશે

ધ્વજબંધ મનોરથ, વધાઇ કીર્તન, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે ચૈત્ર વદ અગિયારસને રવિવાર તા. 16ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે.   …

મિલપ્લોટમાં ફાટક પર બ્રિજની જરૂર

બંધ ફાટકથી સમય બગડવાને લીધે લોકો કંટાળી ગયા છે વાંકાનેર રેલવે સ્ટેશને આવતી જતી કે અહીંથી પસાર થતી ટ્રેનોના કારણે માર્ગ પર આવતા ફાટક અવાર નવાર બંધ રહેતા લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ખાસ કરીને મિલપ્લોટ કે વીશીપરાના લોકોને…

કાયદા મુજબ ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકાય?

ઘણા સમાજ એવા છે કે દીકરીને ઝાઝા ટોળા સોનુ આપતા હોય છે, જો ઓછું આપે તો ટીકાને પાત્ર બને છે  તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકો છો? તમે કેટલા ગ્રામ સોનું રાખો છો તે…

ભાટિયા સોસાયટીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મહાદેવ મંદિર નજીક રહેતા અજયભાઈ ભરતભાઇ ખાંડેખા ઉ.25નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

પાંચ લાખનું મહિને પચાસ હજાર વ્યાજ ! વ્યાજમાં મોડું થાય તો 2 હજાર પેનલ્ટી

મહિકા ગામે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે ભાઈઓએ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા બે ભાઈઓએ વ્યાજખોર પાસેથી રૂપિયા 5 લાખ વ્યાજે લીધા બાદ દર મહિને 50 હજાર વ્યાજ અને વ્યાજમાં…

વિશિપરામા જુગાર રમતા છ ઝડપાયા

શંકરના મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે દરોડો પાડતા જાહેરમા જુગાર રમતા પકડાયા વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી…

૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે  આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …

ગાંજાનું વાવેતર કરનારા આરોપીના શરતી જામીન મંજૂર

કાછીયાગાળાના કોળી શખ્સ પાસેથી ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો વાંકાનેરના કાછીયાગાળા ગામે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું; જેથી કરીને સ્થળ ઉપરથી ૧૨.૯૦૦ કિ. ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરીને ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની…

હત્યાના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓનો કોર્ટમાંથી નિર્દોષ છુટકારો

ફટાકડા આપવાની ના પાડતાં આરોપીઓએ પેટમાં છરી મારી દીધી હતી: મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો વાંકાનેરમાં ભુતનાથ મંદિર પાસે આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઈને ફટાકડાની માંગણી કરી હતી, ત્યારે ફરીયાદીએ ફટાકડાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હતો અને…

ચીલઝડપના ગુનામાં ફરાર મહિલા આરોપી ઝડપાઈ

વાંકાનેર શહેરમાં ચીલઝડપના ગુનામાં સાત માસથી ફરાર મહિલા આરોપી રાજકોટથી ઝડપાઈ વાંકાનેર શહેરમાં ચીલઝડપના ગુનામાં સાત માસથી ફરાર મહિલા આરોપી રાજકોટથી ઝડપાઈ છે, જે મહિલા આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.  મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!