કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

એસ ટી દ્વારા વાંકાનેર – નલિયા લકઝરી બસનો પ્રારંભ

કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની…

વાંકાનેર કરોડોની જમીન હડપ પ્રકરણમાં અરણીટીંબાના બે નામ ખુલ્યા

આરોપી તરીકે બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો: ઉપરાંત રાજકોટના એક શખ્સનું નામ પણ બહાર આવ્યું વાંકાનેર: મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની…

ગાયત્રી શકિત પીઠ- વાંકાનેર ખાતે ચૈત્રી નવરાત્રી ઉજવાશે

અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થનું આયોજન (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: તા. ૨૨-૩-૨૩ થી ૩૧-૩-૨૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થા…

મોરબી ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા પ્રમુખની વરણી કરાઈ

ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગમાં પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ…

માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવા સરકાર સમક્ષ ધારાસભ્યની સફળ રજૂઆત

કિલોના ૩૪ પૈસાના નજીવા ભાવથી રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું (દ્વારકાધિશ લચ્છી-વાંકાનેર દ્વારા): વાંકાનેર વિસ્તારના માલધારીઓ માટે પશુઓ માટે ઘાસચારો મળી રહે, તે માટે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્ય સરકારમા રજૂઆત કરવામાં આવી હતી. …

સૌરાષ્ટ્માં  બપોરે બે વાગે અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે કચ્છમાં આજ સવારે ભૂકંપ આવ્યો હતો: ફેબ્રુઆરી-માર્ચમાં કુલ છવીસ વાર ધ્રુજી ગુજરાતની ધરા ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે…

ખવાસ સમાજમાં જ્ઞાતિ ભોજન રદ કરાતાં રોષ ભભૂકી ઉઠયો

અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરાયું જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની…

મોરબી જિલ્લામાં કોરોનાની દસ્તક : ચેતજો માસ્ક પહેરજો 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.  કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં…

આ વર્ષે મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને

મસાલાના ભાવમાં અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો…

ખેડૂતો માટે માઠા સમાચાર: આ વર્ષ વિષમ હવામાનવાળું

કાલ, પરમ દિવસે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની તથા મે  માસમાં તો આંધીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે.   તેમના દ્વારા લાંબા સમય માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!