કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ડો. રિયાઝ કડીવાર કે જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે

સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે વાંકાનેરનું ગૌરવ અને કડીવાર કુટુંબના આ હીરોએ ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત રિયાઝએહમદ એફ.…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

તીથવા મુકામે એપ્રિલ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

હજનાળી વાળા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ વિઠ્ઠલજી જોશી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે સ્નેહ, શ્રધ્ધા, સમર્પણ અને શરણાગતીની ચાર દિશાઓ સમાવી પરમહંસોની સંહિતા સંદ્વય એટલે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ત્યારે આગામી તારીખ  ૦૭-૦૪-૨૦ર૩ શુક્રવારથી તારીખ ૧૩-૦૪-ર૦ર૩ ગુરૂવાર સુધી વાંકાનેર તાલુકાના તીથવા મુકામે માતંગી…

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

ગાડીની ટાંકીમાં પડેલ પેટ્રોલની એક્સપાયરી ડેઈટ હોય છે

જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે વાહનમાં પેટ્રોલ નાખ્યા પછી તેને પડી ના રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમારું વાહન લાંબા સમય સુધી પાર્ક કરેલું હોય. તેનાથી પેટ્રોલ તો બગડે જ છે, પરંતુ…

ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે?

મોટાભાગના કાયદા ભાડૂતીની તરફેણમાં છે: કોઈ મકાન બઠાઈ ન જાય તે માટે જાણી લો નિયમો જ્યારે પણ આપણે ભાડા પર મકાન લઈએ ત્યારે ભાડા કરાર કરવો પડે છે. ભાડાના કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી પ્રકારની માહિતી હોય છે. ભાડા કરાર…

દીવાનપરામાં વૃદ્ધનું બેભાન અવસ્થામાં મોત અને સીરામીક કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના વૃદ્ધને સવારે બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બેભાન અવસ્થામાં જ વૃદ્ધનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવે છે. વાંકાનેરના દિવાનપરામાં રહેતા લલીતભાઈ પીતાંબરભાઈ સોલાણી (ઉ. વ. ૭૭) નામના વૃદ્ધ ઘણા…

જીનપરામાં ઘર પાસે ઉભેલા યુવાન પર પાડોશીનો હુમલો

વચ્ચે છોડાવવા પડેલા પરિવારજનોને પણ‌ માર પડ્યો, આરોપી વિરુદ્ધ ફરિયાદી નોંધાઇ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હોય ત્યારે ત્યાં તેના પાડોશી પિતા-પુત્રએ આવી ‘ તને કોની હવા છે ? ‘ તેમ કહીને…

ખેડૂતો માટે મા. યાર્ડ સંચાલકોની અગત્યની જાહેરાત

માવઠાની આગાહી હોઈ ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવી  સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી હોય જેથી તા. ૧૩ માર્ચથી તા. ૧૫ માર્ચ સુધી ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવા જણાવ્યું…

તીથવા કુબા વિસ્તારના યુવાનનું રાતીદેવળી પાસે બાઈક સ્લીપ થતા મોત

ધનજીભાઇની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર કારગત નિવડી  નહિ વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઇ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જતો હતો. ત્યારે કુકડા કેન્દ્રની બાજુમાં કાચા રસ્તા પર તેનું મોટર સાયકલ સ્લીપ ખાઇ જતા સારવાર દરમિયાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!