કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

લુણસર નજીક ભેટ ચોકડીએ જુગારીઓ ઝડપાયા

સાત પકડાયા, બે ભાગ્યા 42,500ના મુદ્દામાલ જપ્ત કરતું પોલીસ ખાતું વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભેટ ચોકડીએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન બે જુગારી નાસી જતા કુલ નવ શખ્સો વિરુદ્ધ જુગારધારા…

વાંકાનેર- રાજકોટ રોડ વર્ષોથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રસ્તાની બદતર હાલત

માજી ધારાસભ્યનું નિવાસસ્થાન આ રસ્તા પર આવેલું છે : નગરપાલિકામાં આ રસ્તાનો સમાવેશ થતો નથી વાંકાનેરમાં શાળા કોલેજ જવા માટે જે રસ્તાનો વિદ્યાર્થીઓ સહુથી વધુ ઉપયોગ કરે છે તે તેમજ રાજકોટ જવાનો રોડ વર્ષોથી મરામતથી વંચિત છતાં તંત્ર આ બાબતે જવાબદાર બનવાને…

રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર

રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી: જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. આરોગ્યપ્રધાન ઋશિકેશ…

એમ્બયુલન્સ અને મોટરસાયકલ વચ્ચે સિંધાવદર પાસે અકસ્માત

મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ સવાર ખીજડીયા ગામના: બેને ઇજા અને એક ગંભીર વાંકાનેર: કુવાડવા રોડ પર સિંધાવદર નજીક રાજકોટ તરફથી આવતી એમ્બયુલન્સ સાથે ટ્રિપલ સવાર મોટરસાયકલનું અકસ્માત થતાં બે ને ઇજા થઈ છે, જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાની માહિતી મળી…

આજે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો બીજો શાનદાર ઉર્ષ ઉજવાશે

ઈશાની નમાઝ બાદ મહેફિલે સમા અ નો કાર્યક્રમ:દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે વાંકાનેર શહેર નજીક લીંબાળા ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આસ્થાના પ્રતિક સમા ઇન્તેખાબ આલમ બાબા સાહેબની દરગાહ ખાતે આજે બીજો ઉર્ષ…

વાંકાનેર શહેર પાણી વિતરણમાં થતા ધાંધિયાનો કાયમી ઉકેલ જરૂરી 

ઉનાળામાં ડેમમાં પાણી ઓછું થાય પછી ગેટનું જો સમારકામ નહીં થાય તો શહેરીજનોને પરેશાની થશે પડી ગયેલ ગેટ હાલ તો રિપેર કરી દેવાયો છે, આમ છતાં પાણી વિતરણની પ્રક્રિયા ખોરવાઈ હતી  વાંકાનેર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ- ૧ ડેમનો…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

જય વેલનાથ દાદા એજ્યુ. & ચેરી. ટ્રસ્ટ દ્વારા આજે સમુહ લગ્નનું આયોજન

રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે. આ આઠમા…

નવાપરાના યુવાને ચોટીલામાં ગળે ફાંસો ખાધો

વૈભવી જીવન જીવતા યુવાનના આપઘાતનું કારણ અકબંધ ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં ગઈ કાલે વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવાપરામાં રહેતો 24 વર્ષનો યુવાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!