કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

માટેલ: આશ્રમશાળામાં વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું

વિવિધ ક્ષેત્રના આગેવાનો, મહાનુભાવો સામાજિક કાર્યકર્તાઓ, હોદ્દેદારો હાજર રહ્યા વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ માટેલ ખાતે સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ખાતે વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા આગેવાનો : આજીવન લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની,…

બીજી માર્ચના 25 વારિયા (ઊંડા માર્ગ) ગેબનશા પીરનો ઉર્ષ મુબારક

સરફરાઝ રાઝા (દરબારી કવ્વાલ) નો રાત્રે દશ વાગે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર 25 વારિયા, ગેબી સોસાયટીમાં આવેલ હઝરત ગેબનશા પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારક આગામી બીજી માર્ચ ચાંદ નવ ગુરુવારના રોજ ઉજવાશે. તે…

પલાંસ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પૂર્ણ

વાંકાનેર તાલુકાના પલાંસ ગામમાં રવિવારના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતું. હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી પલાંસ પ્રાથમિક શાળામાં નિદાન કેમ્પ યોજાયો.જેમાં 76 દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતીઅને જરૂરિયાત વાળા વૃદ્ધો ને વોકિંગ સ્ટીક આપવામા આવી હતી. આ…

સંસ્કૃતિ વિધાલયમાં હેલ્થ અવેરનેસ અંતર્ગત “મુજવણમાં માર્ગદર્શન” સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિધ્યાર્થીનીઓને શારિરીક શિશણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ““મુજવણમાં માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો. …

સહકારી મંડળીઓએ મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોની નોંધણી કરાવવી

મૃત્યુ પામેલ સભાસદનું નામ કમી કરવાની કાર્યવાહી તાત્કાલીક કરવા મોરબી જિલ્લા રજિસ્ટ્રાર ડી. વી. ગઢવીનો અનુરોધ        ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત નોંધાયેલ સહકારી મંડળીઓ દ્વારા નોંધણી સમયે અને ત્યારબાદ સમયાંતરે સભાસદો દાખલ કરવામાં આવતા હોય છે. સભાસદના મૃત્યુથી તે મંડળીમાં…

દેશી દારૂ વેચવા સબબ છ આરોપી અને છરી રાખવા સબબ એક આરોપીની ધરપકડ

વાંકાનેરમાં આરોપી જયાબેન કીશનભાઇ જખાણીયા મહીકા ગામની નદીના પટમાંથી પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. વાંકાનેરમાં આરોપીઓ પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા અને ધર્મદિપ પ્રતાપભાઇ તકમરીયા ભવાની કાંટાની સામે રોડ ઉપર પોતાના કબ્જામાં…

ભીમગુડા ગામે પાળિયા તોડી નંખાતા રોષ

સ્મશાનમાં સુરાપુરા દાદાની ખાંભી તોડી પડાતા ગ્રામજનોમાં રોષ વાંકાનેર : શૂરવીરની ધરતી ગણાતા આપણા ગુજરાતની સંસ્કૃતિમાં શૂરવીરતાના દર્શન કરાવતી મારે… પાળિયા થઈને પુજાવું રે… ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું….. પંક્તિઓ ઇતિહાસને અમર બનાવી રહી છે ત્યારે વાંકાનેરના ભીમગુડા ગામે આવેલ…

રાણેકપર ગામે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો 

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલે રવિવારના રોજ હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી રાણેકપર પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 223 જેટલા દર્દીઓના આરોગ્યની તપાસ, વિનામૂલ્યે દવાઓ તથા જરૂરિયાતમંદ અશક્ય વૃદ્ધોને વોકિંગ સ્ટીક આપવામા…

મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે અકસ્માતમાં બેના મોત, 10ને ઇજા

મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર કન્ટેનર સાથે અથડાઈ મોરબી : મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે ચોટીલા નજીક મોરબીના લોકોની કારને અકસ્માત નડ્યો હતો.જેમાં શનિવારે બપોરે મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!