કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તા.28/12/24 ને શનિવારના રાત્રે 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા…

રાત્રિનાં 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા, આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળને પ્રોત્સાહન પુરું પાડવા અને સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવવા માટે વાંકાનેર ડી.વાય.એસ.પી. શ્રીસમીરભાઈ સારડાસાહેબ, શ્રી શૈલેષભાઈ ઠક્કર સદસ્ય ગુજરાત વ્યાપારી સેલ ભાજપ, કે. ડી ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા ( x army), કાપડ એસોસિએશન પ્રમુખ મુન્નાભાઈ હેરમા હાજર રહી ગઢીયા હનુમાન મિત્ર મંડળની સેવાકીય પ્રવૃતિઓ બદલ અભીનંદન આપ્યા હતા…

ખાસ નોંધ:
આપની આસપાસ કોઈ જરૂરીયાત મંદ વ્યક્તિને ધાબળાની જરૂરીયાત હોય તો નીચે દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી.
રવિભાઈ લખતરીયા મો.9824193274
ભુપતભાઈ છૈયા મો. 6352630453

Content Copying Forbidden !!

error: Content is protected !!