કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા રકતદાન કેમ્પ

આવતા શનિવારે ભાટીયા સોસાયટીમાં આયોજન

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિરના ૨૫ માં વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ મહારકતદાન કેમ્પમાં આપ સૌ રકતદાતાઓને રકતદાન કરીને આ કાર્યમાં સહભાગી થવા આયોજકોએ વિનંતી કરેલ છે…

રકતદાનમાં રકતદાતાશ્રીઓને ગીફફ્ટ તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે.
તારીખ:- ૦૮-૦૩-૨૦૨૫, શનિવાર
સમય:- સવારે ૮ : ૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધી
સ્થળઃ- ગંગેશ્વર મહાદેવનું મંદિર, ભાટીયા સોસાયટી, વાંકાનેર.
આયોજક – શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર
વધુ માહિતી માટે તેમજ રકતદાન નોંધણી માટે
મુગટભાઈ કુબાવત મો. ૮૧૬૦૫ ૭૧૨૪૦
રવિભાઈ લખતરીયા મો. ૯૮૨૪૧ ૯૩૨૭૪
દિપકસિંહ ઝાલા મો. ૭૫૬૭૬ ૩૨૦૫૧

Content Copying Forbidden !!

error: Content is protected !!