કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભાજપ યુવા મોરચા દ્વારા સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન 

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે 

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંકાનેર દ્વારા તા. ૨૩ ને સોમવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે સોમવારે ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીંગ વાંકાનેર ખાતે સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૨ કલાક સુધી રક્તદાન કેમ્પ યોજાશે જેમાં યુવાનોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે 

Content Copying Forbidden !!

error: Content is protected !!