કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

પીપળિયારાજ ખાતે દસ્તારબંધી/ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દારૂલ ઉલૂમ ગૌસે સમદાની ખાતે ગતરાત્રિના ભવ્ય દસ્તારબંધી તેમજ ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 95 વિદ્યાર્થીઓને સનદ(ડિગ્રી) એનાયત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા…

માટેલ ધામમાં શ્રી ખોડિયાર જયંતીની ઉજવણી કરાઈ

વાંકાનેર: તાલુકાના જગ વિખ્યાત માટેલ ધરા ખાતે બિરાજમાન આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે તારીખ ૫/૨/૨૫ ને મહાસુદ -૮ ના શ્રી ખોડિયાર જયંતી નિમિતે માતાજીના નીજ મંદિરમાં અનોખા પુષ્પોના શણગાર દર્શન તેમજ ક્લાત્મક ફૂલની રંગોળી કરવામાં આવેલ હતી… આ ઉપરાંત માતાજીનો…

વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત કેમ્પ યોજાયો

વાંકાનેર: હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી…

દિગંબર જૈન મંદિરમાં રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: શહેરના આંગણે અજરામર એક્ટિવ અસોર્ટ– વાંકાનેર આયોજિત  તા.09/02/2025 રવિવાર સમય 9.00 થી 1.00 દરમ્યાન દિગંબર જૈન મંદિર વાંકાનેર ખાતે યોજાનાર અગત્યના મહા રકતદાન કેમ્પમાં કીમતી રક્તનું દાન કરી સહભાગીદાર થવા આયોજકો તરફથી આહવાન કરવામાં આવેલ છે અને સમસ્ત પ્રજાજનો…

ભોજપરાની અલમિરા ગોળાફેંકમાં જિલ્લામાં પ્રથમ

વાંકાનેર : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત આ વર્ષે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની ધોરણ 7 ની વિદ્યાર્થિની હિંગોરજા અલમિરાએ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બીજો નંબર મેળવીને શાળાનું તથા ભોજપરા…

ક્લેકટરે લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરી

હરબટીયારીનો યુવાન દારૂ સાથે પકડાયો હડાળામાં પ્રૌઢે ગળાફાંસો ખાધો મોરબી જિલ્લામાં વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે. ગ્રામસભામાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે.…

મદની સ્કુલમાં માર્ગ સલામતી સપ્તાહ અંગે સેમિનાર

વાંકાનેરના સિંધાવદર ખાતે આવેલ મદની સ્કુલ ખાતે મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું…. આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેકટર એ. આર. સૈયદ તથા તેમની…

ICDS ટંકારાની કિશોરીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે

ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી ટંકારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસમાં પોષણ અભિયાન અને પૂર્ણ યોજના અંતગર્ત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટંકારા પોલીસ સ્ટેશનની…

સિંધાવદર મદની સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હોંશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું વાંકાનેર: સિંધાવદર મદની સ્કૂલના પ્રિન્સીપાલ ઈરફાનભાઈ એ. શેરસીયાએ એક યાદીમાં નવું છે કે તા. 26/જાન્યુઆરી-2025 ના શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તલાટી કમમંત્રી શ્રીમતિ અક્સાબેનના હસ્તે સવારે 8/15 વાગ્યે કરવામાં આવેલ હતું. સ્કુલના…

ગણતંત્ર દિવસે લુણસર ગામે રક્તદાન કેમ્પ યોજાયો

ખાનપર, દેરાળા વિગેરે ગામના લોકોએ પણ રક્તદાન કર્યું વાંકાનેર: તાલુકાના લુણસર મુકામે ૭૬ માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાનનું કેમ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી સંલગ્ન ડૉ. હેડ ગેવાર સ્મારક સમિતિના યજમાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!