કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category બાંધકામ

હડમતીયા રોડ પર તસ્કરોના રાતના આંટાફેરા

ઘટના સીસીટીવીમાં કેદ ટંકારા: તાલુકાના હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક અડધો ડઝન ફેક્ટરીમાં ત્રણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો રીતસર અડધી રાતથી વહેલી સવાર સુધી ચોરીને અંજામ આપવા તોડફોડ કરી અંતે કાઈ હાથમાં ન લાગતા સામાન…

રવિવારે રાજકોટમાં બલોચ મકરાણી સમાજનું મહાસંમેલન

વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ગૌ સેવકોની બેઠક મળી

ગૌ સેવકોનું અભિવાદન કરાયું વાંકાનેર: આગામી તા.14 જાન્યુઆરીને મકરસંક્રાંતીના દિને વિવિધ વિસ્તારોમાં છાવણી ઉભી કરી ગૌમાતા માટે ડોનેશન એકત્રીત કરતા ગૌભકતો તેમજ 365 દિવસ ગૌમાતાની સેવા કરતા ગૌ સેવકો સાથે રાજકોટમાં ચર્ચા વિચારણા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેર,…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તા.28/12/24 ને શનિવારના રાત્રે 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા… રાત્રિનાં 1 વાગ્યા…

જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકાનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભાવનાબેન ઠાકર તરફથી ગઈ કાલે તારીખ- 30/ 12/ 2024 ને સોમવારના દિવસે સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની આ ભૂતપૂર્વ શાળા જંકશન…

તીનપત્તી રમતા તરકીયાના બે જણા ઢુવાથી ઝડપાયા

વાંકાનેર: તાલુકાના તરકીયા ગામેથી બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા ઝડપ્યા છે…. જાણવા મળ્યા મુજબ તરકીયાના (1) અજયભાઈ રમેશભાઈ ઝરવરીયા (ઉ.25) અને (2) રાહુલભાઈ જગાભાઈ ઝરવરીયા (ઉ.22) વાળાને જાહેરમાં ઢુવા સેમસો ચોકડી પાસેથી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો…

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘનો સન્માન કાર્યક્રમ

વાંકાનેર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલના ઉત્તમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના અનેક પ્રશ્નોના સફળ પરિણામ પ્રાપ્ત થયા છે. જે પૈકી તાજેતરમાં જ 01/04/2005 પહેલાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા…

1 જાન્યુ.થી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!