સર્વ હિન્દુ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન
વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા આયોજીત જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દુ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફળતા બાદ…