કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમા સિલેક્શન

રાતડીયાના યુવાનની પસંદગી વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી. જેમાં એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ ગામ-રાતડીયા (વાંકાનેર) જેવો…

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલી

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના 26 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે… જેમાં રાજુભાઇ ભોળાભાઇ બાવળીયાને હેડ ક્વાર્ટર, અશોકભાઇ મોતીભાઇ ચૌધરીને હેડ ક્વાર્ટર, લાલજીભાઈ…

નાના રામપર સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી હટાવવા આદેશ

પોતાનું જ મકાન મંડળીને ભાડે આપ્યું: દિકરાને મંત્રી બનાવ્યો: તપાસ બાદ જિલ્લા રજીસ્ટ્રારનો હુકમ ટંકારાના નાના રામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી કે પ્રમુખે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન તેમજ ખાતર,…

આધારકાર્ડની સાથે જમીનનો સરવે નંબર કરાશે લીંક

ખેડૂતોને થશે મોટો લાભ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી* અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે તમારી જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવામાં આવશે અને સરકાર તરફથી ૧૧ ડીજીટનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે ડિજિટલ…

નવી રોજગારલક્ષી ટેક્સટાઈલ્સ પોલીસી જાહેર

પાવરલૂમ્સ વાળાને ફાયદો કેપીટલ – વ્યાજ સબસીડી વધી રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે: દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો રાજકોટ: ગુજરાતમાં ટેક્ષટાઇલ્સ ઉદ્યોગને વેગ આપવા તથા રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે રાજય સરકારે આજે નવી ટેક્ષટાઇલ્સ પોલીસી જાહેર કરી…

વેપારીની ઉઘરાણીની ફરીયાદમાં ગેરહાજર રહેનાર સામે ફોજદારી

યસ માર્કેટીંગના પ્રોપરાઇટરના પૈસા સલવાયા છે વાંકાનેર: પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરમાં ફોજદારી કેસ નંબર ૧૧૪૭/૨૦૧૭ ધી નેગોયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ તથા ૧૪૨ મુજબની ફરીયાદ થયેલ, જેમા આરોપીને હાજર થવા ફરમાન આપવામાં આવેલ. આરોપીને બજવણી થયેલ હોવા છતા…

શનિવારના પીર સૈયદ કાસીમ અલી બાવાનો ઉર્ષ

વાંકાનેર: દરગાહ વહીવટી કમિટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોમીન જમાતના ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હઝરત પીર સૈયદ કાસીમ અલી બાવા (ર.અ.) ના 60 મા સંદલ ઉર્સ શરીફનો પોગ્રામ નીચે મુજબ છે… (૧) ૧૭-૧૦-૨૦૨૪ ગુરુવાર ઈશાની નમાજ બાદ કુરાનખાની (૨)…

ભાજપ અગ્રણી દ્વારા બાળાઓને લહાણી વિતરણ

વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની…

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

ગરબી સ્થળોએ જિલ્લા પોલીસ વડાનું નિરીક્ષણ

ભાટિયા સોસાયટી, ગઢની રાંગ, જીનપરા, દરબારગઢ ખાતે મુલાકાત લીધી વાંકાનેર: નવરાત્રી પર્વ નિમિતે તમામ ગરબીઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ નિરીક્ષણ કરે છે જેમાં જીલ્લા પોલીસવડાએ શહેર અને તાલુકામાં ગરબીઓનું નિરીક્ષણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!