કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનમાં લુણસરનો સાંઢ બીજો નંબરે

યુવરાજસિંહ પરમારને 40 હજાર રૂપિયા રોકડ ઈનામ વાંકાનેર : થાન તાલુકાના તરણેતર ગામે યોજાતા સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી પશુ પ્રદર્શન હરિફાઈમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના સાંઢે બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે… લુણસર ગામના પશુપાલક યુવરાજસિંહ પરમારે…

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે.. શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન…

રાજાવડલાના તળાવની પાકી પાળ કોઈ તોડી ગયું !

વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ વર્ષો જુના ગોદીવીડી તળાવ વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ ગયુ છે, ત્યારે કોઇ હરામખોરો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન કરતા આ તળાવની પાળને જેસીબી મશીનથી તોડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે રાજાવડલા…

સપ્ટેમ્બરના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

માટેલમાં બિહારની પરિણીતાએ એસિડ પી લીધું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કોલોનીમાં રહેતી બિહારની પરિણીતાએ એસિડ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું…. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી…

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ અરબીઓના શહેર

ભારતમાં દર કલાકે ૩ મહિલાઓ દુષ્કર્મનો શિકાર થાય છે હાલમાં દુનિયાના ખૂણે-ખૂણે હિંસક વાતાવરણ જોવા મળે છે. જેના મૂળમાં શાસન અને રાજનીતિ રહેલી છે. ત્યારે આવા વિસ્તારોમાં દરેક લોકો વસવાહટ કરવા ઉપરાંત મુસાફરી કરતા પણ ભયનો અનુભવ કરે છે. આંતરાષ્ટ્રીય…

ખીજડીયામાં જશ્ને ઈદે મીલાદુન્નબીનો પ્રોગ્રામ

વાંકાનેર: જશ્ને ઈદે મીલાદુન્નબીના મૌકા પર આગામી નવ તારીખ સોમવારે ઈશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ તાલુકાના ખીજડીયારાજ મુકામે તવાફ મસાલા, ઘીયાવડ રોડ ખાતે સુન્ની મુસ્લીમ જમાત અને નિસ્બતે રસુલ કમીટી (ખીજડીયા રાજ) તરફથી આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રોગ્રામમાં…

ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતરનો કમાલ પ્રયોગ

નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!