કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

મહારાજકુમાર લિખિત પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન

વાંકાનેર: અહીંના રાજવી પરિવારના મહારાજકુમાર શ્રી ડો. એમ.કે રણજીતસિંહજી સાહેબનું પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન પદ્મવિભૂષણ ડો. કર્ણસિંહજી સાહેબના હાથે તેમ જ આ પુસ્તકની પ્રસ્તાવના બૌધ્ધ ધર્મના પવિત્ર ધર્મ ગુરૂ દલાઇલામા દ્વારા કરવામાં આવેલી છે !

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

20 લીટરથી વધારે દારુ લઇ જતા વાહનોની હરાજી થશે

પોલીસને અપાઈ વિશેષ સત્તા ગાંધીનગર: વિધાનસભામાં સત્રના બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જે સુધારા વિધેયક બહુમતિથી પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના…

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને…

એસ.એમ.પી.હાઈસ્કૂલે વાંકાનેરનું ગૌરવ વધાર્યું

અંડર 17 બહેનોમાં સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન વાંકાનેર: 68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 માં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશીલા વિદ્યાલય હળવદ મુકામે તારીખ 20-08-2024 મંગવારના રોજ યોજાયેલ તેમાં અંડર 17 બહેનોમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન થઈ…સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ…

વાંકાનેરમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા નિકળશે: ધારાસભ્ય સોમાણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમીતી દ્વારા આગામી જન્માષ્ટમી તથા ગણપતી ઉત્સવની ધામધુમથી ઉજવણી તેમજ શોભાયાત્રા અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અત્રેના ટાઉનહોલ ખાતે ધર્મશાળા બેઠક મળી હતી. આ ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત કૃષ્ણભકતો…

કથાકાર રામગીરી માહારાજ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા રજુઆત

પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ સબબ વાંકાનેર: તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર…

પાલિકાઓની ચૂંટણી પક્ષના સિમ્બોલ ઉપર લડશે કોંગ્રેસ

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી 72 નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર લડવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-પાલિકા-પંચાયતોની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ સાથે…

સ્પા ચલાવતા રાજાવડલાના શખ્સ સામે કાર્યવાહી

ટંકારા પોલીસની કાર્યવાહી ટંકારા: અહીં લતીપર ચોકડી ઓવરબ્રિજના છેડા પર આવેલ ૐ કોમ્પ્લેક્સ-3 માં બીજા માળ ઉપર ગોલ્ડન સ્પા ના નામથી સ્પા ચલાવતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના એક શખ્સ પર પોલીસ કાર્યવાહી થઇ છે… જાણવા મળ્યા મુજબ ટંકારામાં લતીપર ચોકડી…

વાંકાનેર પોલીસનું 66 લાખથી વધુના દારૂ પર બુલડોઝર

વાંકાનેર : રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પોલીસ સ્ટેશનમાં ઝડપી પાડવામાં આવેલા દારુના મુદ્દામાલનો નાશ કરવા અંગેની ડ્રાઇવ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સૂચના અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!