કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ

વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય…

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

વાંકાનેર ખાતે રેલવે સ્ટાફે કરેલ તિરંગા યાત્રાનું આયોજન

વાંકાનેર: અહીંના રેલવે સ્ટેશન નજીક આવેલી શાળામાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં રાજાશાહી સમયની જંકશન શાળાના બાળકોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રા રેલવે કોલોની અને જંકશન વિસ્તારમાં ફરી હતી. ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું…

સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રીનોવેશન શરૂ

ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ…

લિંબાળા દરગાહ શરીફે 15 મી ઓગષ્ટના કાર્યક્રમો

ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે…. જાણવા મળ્યા મુજબ…

કમનસીબી! પાલિકાના કામોના ટેન્ડર કોઈ ભરતું નથી

15-15 પ્રયત્ન કરવા પડે છે વાંકાનેર: ચીફ ઓફિસર વાંકાનેર નગર પાલિકા દ્વારા રજીસ્ટર કોન્ટ્રાક્ટરો પાસેથી નીચેના કામના ઓનલાઈન ટેન્ડર માંગવામાં આવેલ છે. (1) દેવી પૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્મશાનધાટ બનાવવાનું કામ (15 મો પ્રયત્ન) 16. 81 લાખ (2) વાંકાનેર નગરપાલિકા…

બાર એસોસિયેશનની નવા જજસાહેબને વેલકમ પાર્ટી

વાંકાનેર: બાર એસોસિયેશન દ્વારા વાંકાનેર સીવીલ કોર્ટમાં નવા નિમાયેલ પ્રિન્‍સીપાલ સિનિયર સીવીલ જજ વી. એસ. ઠાકોરની નિમણુંક થતાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વી. એસ. ઠાકોર વાંકાનેર બાર એસોસિયેશન વતી પ્રમુખ બી. પી. દેગામા દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં…

વાંકાનેર તાલુકામાં નાના-મોટા પાંચ ગુન્હા નોંધાયા

જોધપર ખારી, કોઠારીયા, પંચાસર, રૂગ્નાથજી શેરી અને આરોગ્યનગરના શખ્સો સામે કાર્યવાહી વાંકાનેર: નશો કરી વાહન ચલાવતા ત્રણ વાહન ચાલકો અને રાત્રીના લપાતા છુપાતા નીકળતા તથા છરી સાથે મળી આવતા શખ્સો સામે ગુન્હા નોંધાયા છે….. જાણવા મળ્યા મુજબ (1) જોધપર ખારીના…

આજે કણકોટ ગામે જીયારતે તબરૂકાતનો પ્રોગ્રામ

તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે જીયારતે તબરૂકાતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે….મળેલ માહિતી મુજબ આજ ગુરુવાર સવારના સાડા નવ વાગ્યે કણકોટ ખાતે અસ્તાપીરની દરગાહ શરીફથી ઝુલુસ કાઢવા…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ ચલાવાઈ

દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા…

Content Copying Forbidden !!

error: Content is protected !!