નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ
વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય…