વાંકાનેર નવાપરામાં જુગાર રમતા ચાર જણા પકડાયા
વાંકાનેર: નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે જુગાર રમતા ચાર જણા પકડાયા છે. જાણવા મળ્યા મુજબ નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે (૧) સુનિલભાઈ ધીરૂભાઈ કાવીઠીયા (ઉ.વ.૨૩) રહે.વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી દેવીપુજકવાસ, શિતળા માતાજીના મંદીર પાસે (૨) ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસીયા (ઉ.વ.૨૯)…