કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

પ્રા. આરોગ્ય કેન્દ્ર સિંધાવદર દ્વારા રોગો અટકાયતી ઝુંબેશ

ચાંદીપુરા રોગના ફેલાવા બાબતે લેવાની કાળજીની સમજ અપાઈ વાંકાનેર: પ્રા.આ.કે. સિંધાવદરના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ…

તીથવાનાં નુરમામદે બીનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવી

અંજીરની ખેતી કરવાનું આયોજન પ્રાકૃતિક કૃષિ અપનાવતા મળ્યું ફળદાયી પરિણામ વાંકાનેર : રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલી બનાવી છે. મોરબી…

પાજની વાડીએ ચાલીને પહોંચીને પ્રસુતાને ડિલિવરી કરાવી

વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને અડધી રાતે પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી. રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી વાડીમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી જેથી ૧૦૮ ના સ્ટાફે વાડીમાં જ મહિલાની…

વિજ પ્રશ્નો નહીં ઉકેલાય તો જલદ આંદોલનની ચિમકી

વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતોને પીજીવીસીએલ તરફથી પડતી હાલાકી તેમજ વિવિધ વિજ પ્રશ્નો બાબતે વાંકાનેર કોંગ્રેસ ટીમ દ્વારા પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી…

વાંકાનેર તાલુકાના ત્રણ રસ્તા માટે 89 કરોડ ખર્ચાશે

મેસરીયા-અદેપર-વિનયગઢ રોડનો પણ સમાવેશ ગુજરાત – સૌરાષ્ટ્રમાં માળખાકીય વિકાસ સાથે રોડ નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો થઈ જ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાંકાનેર તાલુકાના નીચેના ત્રણ કામો પાછળ થનાર 89 કરોડના કામોને મંજુરી આપી છે. (1) થાનગઢ-મોરથાળા-કાછીયાગાળા રોડ માટે…

દીઘલિયા શાળામાં દાતા તરફથી લોંગ બુકનું વિતરણ

વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં આવેલ દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. થાણે ડિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રમુખ બિજલબેન જગડ, મહિન્દ્રભાઈ અને એમના સાથીદાર દાતાઓના સહયોગથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

યુવા કોંગ્રેસ દ્વારા રોપાઓનું વિતરણ કરાયું

વાંકાનેર: યુવા કોંગ્રેસ દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ કરવા માટે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય નજીક આશાન ફાર્મા ખાતે ખુલ્લી જગ્યામાં વિવિધ ફળો, ફૂલો, છાંયડા કરતા રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું, જેનો લાભ મોટી સંખ્યામાં…

આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જનસંપર્ક સભા

વાંકાનેર: વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાસ હાજરી આપી હતી. તેઓએ નગરજનોને ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસને સહયોગ આપવા તથા તેની સામે અવાજ ઉઠાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો…

આજે વાંકાનેર આવશે રાજકોટ પોલીસ રેંજના આઈ જી

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ આજ તારીખ 18-7-2024 ના ગુરુવારે સાંજે ચાર વાગે પટેલ વાડી વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પરશુરામ પોટરી રાજકોટ પોલીસ રેંજના આઈ જી સાહેબ આવવાના હોય તો લોકોના કોઈ પ્રશ્ન કે કોઈ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો…

સગીરાને ભગાડી લાવનાર રાજગઢમાંથી ઝડપાયો

કૌટુંબીક બનેવી રાજગઢ ગામના ભરત સારદીયાની વાડીએથી ધરપકડ કારખાનામાં સાથે કામ કરતો યુવક ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી સુરેન્દ્રનગરમાં રહેતી એક સગીરાને કારખાનામાં કામ કરતો યુવક ગત એપ્રિલમાં ભગાડીને લઈ ગયો હતો. ત્યારે એ ડીવીઝન પોલીસે ભોગ બનનાર અને આરોપીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!