દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ
મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…