સરતાનપરમા બીજા માળેથી પડતા યુવાનનું મૃત્યુ
વાંકાનેરના સરતાનપરમા આવેલ એક સીરામીક યુનિટમાં શ્રમિક યુવાનનું અકસ્માતે મૃત્યુ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ સરતાનપરમા આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ ઉ.34 નામના શ્રમિક યુવાનનું બીજા…