કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category બાંધકામ

પાલિકાના બાકી કામો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

પાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને શરૂ કરવા સૂચના વાંકાનેર: વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

ટંકારામાં લગ્નની લાલચ આપી છેતરનાર મહિલા ઝડપાઈ

ટંકારા: જીવાપર ગામની સીમમા આવેલ મંદિરમા માતાજીની સાક્ષીએ સોદા મુજબ રૂપિયા એક લાખ ચુકવી આજથી ત્રણેક મહિના અગાઉ હળવદ તાલુકાના ચરાડવાના આધેડે સગા સબંધીની મધ્યસ્થી લગ્ન કર્યા હતા. લુંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે સવારે સામાજીક વાયણાની રસમ નિભાવવાના બહાને…

વાંકાનેર ચંદ્રપુરના 7 વર્ષના બાળ રોજેદાર

વાંકાનેર: તા. 04/03/2025 મંગળવારના રોજ વાંકાનેરના ચંદ્રપુરના જનતા પોલ્ટ્રી ફાર્મ વાળા હુશેનભાઈ પટેલ (99783 99750) ની 7 વર્ષની પૌત્રી તથા પપ્પા આસીફભાઈ (99786 92751) અને મમ્મી રઇસાબેનની દીકરી કીર્આતબાનુએ જીવનનું પ્રથમ રોજુ પૂર્ણ કર્યું છે. અલ્હમદોલીલ્લાહ !

દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદી

વાંકાનેર: અહીં દાતાર ગૃપ સમૂહ લગ્ન સમિત દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ શાદીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેની તા. ૨૫-૦૫-૨૦૨૫, રવિવાર રખાઈ છે, ફોર્મ સ્વીકારવાનું શરુ થઇ ગયું છે, જે ૦૫-૦૫-૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે…. ફોર્મ ભરવાનું સ્થળ :- દાતાર દરગાહ…

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા રકતદાન કેમ્પ

આવતા શનિવારે ભાટીયા સોસાયટીમાં આયોજન વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિરના ૨૫ માં વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ મહારકતદાન કેમ્પમાં આપ સૌ રકતદાતાઓને રકતદાન કરીને આ…

” પુસ્તક પરબ “ને 50 જેટલા પુસ્તકનું દાન

વાંકાનેર: દિવાનપરાના પુલ પર એક સુંદર આયોજન દર મહિને હોય છે. ફ્રી માં પુસ્તક વાંચવા લઈ જવાના અને યોગ્ય સમયે પરત કરી જવાના. આયોજકો ફક્ત શુભ આશયથી આ ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહેલ છે. જેમાં શ્રી વિશાલભાઈ યોગેશભાઈ સંઘવીએ તેમના વાઈફ…

એક શિક્ષકની વિદાય સ્વરૂપે ભેટની અનેરી પહેલ

દેશપ્રેમ, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાનની ભાવના વિકસાવા મૂવી દેખાડ્યું વાંકાનેર: પોતાની હસનપર પ્રાથમિક શાળાના ધો. 8 ના તમામ બાળકોને તેના વર્ગશિક્ષક શ્રી ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી વિદાય કાર્ય ગોઠવવામાં…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

વાંકાનેર: તા.૨૮/૦૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ જીવનમાં વિજ્ઞાનનામહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય શિક્ષક સતીશકુમાર સરડવાએ…

કાનપર શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો

વાંકાનેર: તાલુકાના શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામનની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6…

તાલુકા પોલીસે ગુમ બાળક શોધી વાલીને સોંપ્યો

દારૂના ગુનામાં 8 વર્ષે આરોપી પકડાયો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 27 ફેબ્રુઆરીના રોજ ટેલિફોનિક જાણ થઈ હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલી વારસ વગરનો સગીર વયનો બાળક મળી આવ્યો છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો કબજો…

Content Copying Forbidden !!

error: Content is protected !!