કોઠારીયા જમાતે નક્કી કર્યું: તમે પણ કરો
રમઝાનમાં ધંધાદારી ફકીરોનો બાયકોટ કરો (1) કોઠારીયા મુસ્લિમ જમાત તરફથી જાહેરાત કરવામાં આવે છે કે રમઝાન માસમાં કોઈ પણ ફકીર કે ફેરીયા તથા ચંદાવાળા ભાઇઓએ બપોરના 11:00 થી સાંજના 4:30 વાગ્યા સુધી ગામમાં ફરવું નહીં (2) પેશેવર ફકીર /ભિખારીઓએ લાઉડ…