સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ ઘનશ્યામભાઈ ઢોલરીયા તરફથી શુભેચ્છા
આજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીનાં સંગઠનનાં પાયાનાં પથ્થર સનિષ્ટ કાર્યકર અને પીરઝાદા પરિવારનાં અંગત વિશ્વાસુ અને વફદાર યુવા નેતા હાલ વાંકાનેર યુવા કોંગ્રેસનાં યુવા પ્રમુખ તેમજ વાંકાનેર વિસ્તારનાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રજાનાં પ્રશ્નો માટે લડતાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ…

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…
સુવિધા સભર વિશાળ નવી બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત.: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો…. વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ…
વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…
NEET RESULT 2025 વાંકાનેર: રાષ્ટ્રીય લેવલે NTA પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી મેડીકલમાં પ્રવેશ માટેની NEET- 2025 પરીક્ષાના ગઇ કાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં સર્વશ્રેષ્ઠ પરિણામોની હારમાળાને વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે યથાવત રાખી ગત વર્ષની જેમ આ વર્ષે પણ…
વાંકાનેર: આવતીકાલે એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદીની વાંકાનેર ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારંભમાં તમામ લોકોને પધારવાનું આમંત્રણ આપવામાં આવે છે…એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદી પોતાની નવી ઓફિસેથી જમીન, મકાન, દુકાન, પ્લોટના લે-વેચના દસ્તાવેજ, સોગંદનામાં તેમજ અર્પિત અરજી/કેસ સોદાખત, ભાડાકરાર વગેરે……
સાજીદભાઈ મેસાણીયા (મોમીન શેરી- વાંકાનેર) ભારત કન્સ્ટ્રક્શન વાળા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે
Content Copying Forbidden !!