કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category પ્રયોજિત લેખ

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા

આજે યુવા કોંગ્રેસનાં પ્રમુખ આબીદભાઇ શેરસીયા (ગઢવાળા)નો જન્મદિવસ

આજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીનાં સંગઠનનાં પાયાનાં પથ્થર સનિષ્ટ કાર્યકર અને પીરઝાદા પરિવારનાં અંગત વિશ્વાસુ અને વફદાર યુવા નેતા હાલ વાંકાનેર યુવા કોંગ્રેસનાં યુવા પ્રમુખ તેમજ વાંકાનેર વિસ્તારનાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રજાનાં પ્રશ્નો માટે લડતાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

વાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવી બિલ્ડિંગમાં પ્રારંભ

સુવિધા સભર વિશાળ નવી બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત.: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો…. વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ…

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…

એકસાથે 23-23 વિદ્યાર્થીઓના મેડિકલમાં પ્રવેશ મેળવવાના સપનાને સાકાર કરતી ધી મોડર્ન સ્કૂલ

NEET RESULT 2025 વાંકાનેર: રાષ્ટ્રીય લેવલે NTA પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી મેડીકલમાં પ્રવેશ માટેની NEET- 2025 પરીક્ષાના ગઇ કાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં સર્વશ્રેષ્ઠ પરિણામોની હારમાળાને વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે યથાવત રાખી ગત વર્ષની જેમ આ વર્ષે પણ…

આવતીકાલે એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદીની ઓફિસનું ઉદ્ઘાટન

વાંકાનેર: આવતીકાલે એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદીની વાંકાનેર ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારંભમાં તમામ લોકોને પધારવાનું આમંત્રણ આપવામાં આવે છે…એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદી પોતાની નવી ઓફિસેથી જમીન, મકાન, દુકાન, પ્લોટના લે-વેચના દસ્તાવેજ, સોગંદનામાં તેમજ અર્પિત અરજી/કેસ સોદાખત, ભાડાકરાર વગેરે……

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (મોમીન શેરી- વાંકાનેર) ભારત કન્સ્ટ્રક્શન વાળા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

Content Copying Forbidden !!

error: Content is protected !!