સિંધાવદર મદની સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
હોંશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું વાંકાનેર: સિંધાવદર મદની સ્કૂલના પ્રિન્સીપાલ ઈરફાનભાઈ એ. શેરસીયાએ એક યાદીમાં નવું છે કે તા. 26/જાન્યુઆરી-2025 ના શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તલાટી કમમંત્રી શ્રીમતિ અક્સાબેનના હસ્તે સવારે 8/15 વાગ્યે કરવામાં આવેલ હતું. સ્કુલના…