કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ઇતિહાસિક

વાંકાનેરના રાજા ભીમા મહિયાની અમીરાત

‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું’ પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી.…

મોમીન સમાજમાં હાલમાં કુલ ૨૬ અટક છે

બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ…

ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણ્ય તિથિ પર શ્રદ્ધા સુમન

અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા દીપડા સાથે બાથ ભીડી ઠાર કરેલો: પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો…

ઔરંગઝેબ બાદશાહ અને પીર મશાયખ (રહે.)

આપ (રહે.) બાદશાહ ઔરંગઝેબની બીજાપુર પાસે સોલાપુરની લશ્કરી છાવણીમાં જઇને રહ્યા લશ્કરને અજુબો લાગ્યો. કેમ કે, ભાગનગર ફતેહ કરવાની મોહીમ હજી વિચારણામાં આવી નહોતી લડાઇ લાંબી ચાલી. યોધ્ધાઓ મરાયા, ખુઆરી ખૂબ થઇ, લશ્કર ત્રાસી ગયું અને લશ્કર આપને કરડી નજરે…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-2

હપ્તો: બીજો (આજે આપણે આ લેખમાં બીજો હપ્તો વાંચીશું. જે વાંચકો પહેલો હપ્તો વાંચવાનું ચૂકી ગયા છે, તે અહીં ટીક કરવાથી પહેલો હપ્તો વાંચી શકશે. મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)હપ્તો: પહેલો ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાયકા છે…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-2

વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે કોટડા વિષે લખેલુ કે ‘જમણ લાફસી – ચુરમાના લાડુ જમવા કોટડા ગામ જાવું.’ કોટડાની ઘણી વ્યક્તિઓએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપેલું છે બાપ- દીકરાની ખાંભી જૂનાગઢથી 5 કિ .મી. દૂર ગિરનાર…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-1

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું દરજનપુરી ગોસાઇનો કોટડામાં મઠ હોવાનું મનાય છે, આ મઠને ૪ સાંતીની જમીન પણ…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-1

હપ્તો: પહેલો   અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ-2

સમથેરવાના ઊનના ધાબળા, જાલીડાના ચાસીયા ઘઉં, ચિત્રાખડાની કમોદ અને રાતાવીરડાના ધામધણીયા ખાણના પથ્થર વખણાતા વિનયગઢનું મૂળ નામ પાડણ અને જેપુરનું ટીંબડી હતું. સરધારકાના ભાયાતો ગોંડલ રાજના જીવાઇદાર હતા. વરડુસરના તળાવમાં સફેદ કમળ થતું હતું  મેસરીયામાં આવેલા બે કુંડમાંથી સતત પાણી વહેતું રહેતું. રૂપાવટી અને ખખાણાની ઉપજ રૂગનાથજી મંદિરમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!