કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ઇતિહાસિક

સમાજના અડીખમ આગેવાન મર્હુમ કામદાર બાપા

કામદાર બાપાનો રાજકીય વારસો યુસુફ મીરાંજી અને એમના દીકરા ઝાહીર અબ્બાસે જાળવી રાખ્યો છે રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા; આ ત્રણેય વલ્લભભાઈના ખાસ માણસો હતા મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક…

શ્રી વાંકાનેર રાજનો  વંશવેલો અને સાલ

પાંચાળ ભૂમિના આ વાંકાનેરનો સ્થાપના દિવસ ઊજવાવો જોઈએ આજથી 418 વરસ પહેલા વાંકાનેર રાજની સ્થાપના મહારાણા રાજ સરતાનજીએ ઈસ્વી સન 1605 માં એમની સોળ વર્ષની ઉંમરે વસંત પંચમીની આસપાસ કરી હતી. તેઓ ધ્રાંગધ્રા રાજના યુવરાજ પૃથ્વીરાજજીના પાટવી કુંવર હતા. 1947 સુધી તેમની કુલ ચૌદ પેઢીએ 342 વરસ…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-2

કડીવાર સાથે ખોરજીયા પણ ભોજપરામાં (1) લીમડાવાળા ટોળથી (2) પીરાવાળા વાંકિયાથી (3) પટેલવાળા તીથવાથી રહેવા આવ્યા વકાલીયાના ૬ ઘર, માથકીયાના ૧૨ ઘર તીથવાથી, દીઘલીયાથી શેરસીયાના ૧૦, અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે હબીબદાદા ટોળ…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-1

પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો અગાઉના ગોઢ ગામનું અત્યારે અસ્તિત્વ નથી. હાલમાં પાડધરાનો…

વાંકાનેર રાજપરિવારના સંબંધીઓ અને અન્ય વિગતો

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.  રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-2

નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું પંચાસિયામાં બાદી કુટુંબના…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-1 

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે તીથવામાં રહેવા આવેલા ગોરાદાદા અને કમાલદાદા પૈકી કમાલદાદાનાં દીકરા જીવાદાદા, અને…

ભૂપત બહારવટિયો અને વાંકાનેર 

ભૂપતની ટોળકીએ છેલ્લી હત્યા મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના કમળાશંકર દવેની કરી હતી આપણે આ લેખમાં ભૂપત બહારવટિયાના જીવનને બદલે વાંકાનેરવાસીઓ સાથે બનેલ કેટલીક ઘટનાઓ સુધી સીમિત રહીશું ભૂપત બહારવટિયાએ વાંકાનેર તાલુકાના કોઈ ગામ ભાંગ્યા નહોતા, વાંકાનેરવાસીઓને રંજાડયાના કોઈ દાખલા મળતા નથી.…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2

વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી…

Content Copying Forbidden !!

error: Content is protected !!