કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ

વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. તેમને જલદી સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છકો શુભકામનાઓ આપી રહ્યા છે … સૌરાષ્ટ્રની સુવિખ્યાત સિનર્જી હોસ્પિટલમાં જાણીતા કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો. વિશાલ પોપટાણીએ સફળ એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કર્યુ હતું. શ્રી…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રેંકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રંગપર શાળામાં વૃક્ષારોપણ

વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

અગાઉ ગોઢ નામે ગામ હતું પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો કડીવાર સાથે ખોરજીયા…

હડમતિયામાં આવતી કાલથી પાલનપીરનો મેળો

ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસના મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો ટંકારા: તાલુકાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાય છે, જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા…

કેરાળાના અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે)

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

પાડધરા રાજના મુસ્લિમ સુબાના લશ્કરના વડા હરભમજી સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા પંચાસર બાય પાસના પુલ પાસે નદીના કાંઠે આજે ઍંસ્સી જેટલી ખાંભીઓ…

મોમીન સમાજની અટકો કઈ રીતે પડી હશે?

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે બાદી, શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ પણ છે અટકો સામાન્યતઃ જે તે વ્યક્તિની ખાસિયત, ધંધો, ગામનું નામ વગેરે પરથી પડતી હોય છે,…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી અરણીટીંબા છોડી માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા…

પુરસ્કાર રકમ ગૌસેવામાં અર્પણ કરતા સરતાનપરના શિક્ષિકા

પુરસ્કાર શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ હતો મોરબીની નવયુગ સ્કુલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ…

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેર રાજને પણ રાતીદેવરી આવવું પડે છે. સીંધાવદર,…

Content Copying Forbidden !!

error: Content is protected !!