કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

સાંસદ કેસરીદેવસિંહને સત્કારવા લોકોમાં થનગનાટ

આવતી કાલે વાંકાનેર શહેરમાં સત્કાર રેલીનું આયોજન દરેક સમાજના અગ્રણીઓની અપીલ: બાપુના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહે વાંકાનેર : ભાજપ દ્વારા વાંકાનેર નામદાર મહારાજા કેસરીદેવસિંહજીને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરતા વાંકાનેર વાસીઓમાં અનેરો ખુશીનો આનંદ જોવા મળી રહ્યો…

વાંકાનેરના વાંચવા જેવા ઐતિહાસિક લેખો

જે લેખ વાંચવો હોય તેની પર ટીક કરો સામાજિક સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-4 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2…

ભૂતકથા: સાતમો હાથ — સમીમભાઇ પેઈન્ટર

આમ તે દિવસથી કોઇ વખત અમે હરખણીમાં પહોર ચારવા ગયા નથી પીપળીયા રાજના કડીવાર અબ્દુલ ઉસ્માન ઉર્ફે સમીમ પેઈન્ટરે લખેલ આ લેખ રંગતરંગ સામયિકના તારીખ: ૧લી જૂન ’૮૮ ના અંકના પેઈજ ૯૫ અને ૯૬ ઉપર પ્રગટ થયેલો. ભૂત-પ્રેતનું અસ્તિત્વ ચર્ચાનું…

સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી મિત્રો તથા સ્વજનોને જણાવવાનું…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-3

હપ્તો: ત્રીજો રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી…

શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ

કાર્યક્રમમાં એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી વાંકાનેર : પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે, ગુરુ પૂજનના આ ઉત્સવને ”ગુરુપૂર્ણિમા ઉત્સવ ” તરીકે ઉજવાય છે ત્યારે આવી ભાવના સાથે…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-2

હપ્તો: બીજો જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી દાદી જમવા જાય…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-1

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

ભાજપના જિલ્લા હોદ્દેદારોનું સન્માન કરાયું

ધારાસભ્યે દીપ પ્રગટ્ય કરી સન્માનના કાર્યક્રમની કરી હતી શરૂઆત વાંકાનેર: તારીખ 3- 7- 2023 ના રોજ સોમવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક થતા વાંકાનેર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો…

Content Copying Forbidden !!

error: Content is protected !!