Category લેખ
તકદીર પોલ્ટ્રી ફાર્મ (કોઠી) તરફથી ઈદ મુબારક
શાળાની સામે જ ધમધમે છે દારૂના હાટડાં
નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલની SPને રજૂઆત જડેશ્વર રોડ પરની સ્કૂલ સામે દારૂના વેપાર થતો હોવાની વાતે ખળભળાટ વાંકાનેર: જડેશ્વર રોડ પર ખાનગી શાળા સામે 2 વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવી પડી, સ્થાનિક પોલીસની…
મળેલ મોબાઈલ/ રૂપિયા માલિકને પરત કર્યા
સરતાનપરના શખ્સની આ વસ્તુઓ શહેર ભાજપના ઉપપ્રમુખને મળેલ વાંકાનેર મેઈન બજારમાં અપાસરા શેરીની બાજુમાં અમિતભાઈ શાહની અમીત ટ્રેડર્સના નામે દુકાન આવેલ છે, જેઓને કાલે એક મોબાઈલ સાથે રોકડ રકમ પણ મળેલ. અચાનક મળેલ મોબાઈલ ઉપર કોલ આવે છે, જેમાં વાત…
હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા
કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…
રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ
ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…
જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે
કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…
બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો
આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે…
શેરસીયા (નારેદાવાળા) ના ઘર અને વસ્તી
કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે. ગ્રામ્ય અને વાંકાનેર શહેર તથા રાજકોટ…
જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન
30 જુલાઈએ મોરબી જિલ્લાનો સમારોહ યોજાશે મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ 30 જુલાઈના રોજ મોરબીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું…