કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

પાવર થ્રેસર સહાય યોજના: 2 લાખ સુધીની સહાય

અરજી કરવાની છેલ્લી તારીખ: 04/07/2023 છે તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે…

નવીકલાવડી શાળામાં રોપાઓનું વિતરણ/વાવેતર

નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ વાંકાનેર: બિપરજોય વાવાઝોડાને કારણે ઠેર ઠેર હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે.…

માલધારી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ

ઠેર-ઠેર વિવિધ સંગઠ્ઠનો દ્વારા સ્વાગત કરાયું રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાએ પ્રસ્થાન કરાવેલ વાંકાનેરમાં અષાઢી બીજના પાવન દિને માલધારી સમાજના મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વર્ષે નિકળી હતી. મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રાને અત્રે ગ્રીન ચોક વિસ્તારમાં મચ્છુ…

શિષ્યવૃતિ કૌભાંડના આરોપીઓ પકડાતા નથી

ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

કેરાળામાં આજે ધાર્મિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ

સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી…

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

વાંકાનેરના લુણસરના ચમત્કારી લુણસરિયા મામાદેવ

વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોળતા પીરની રજા મળેલ નહીં એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’ પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે…

પરાસરા મીમનજી અલીભાઇ (હાજીસાહેબ) વીડીભોજપરા

‘મળવા જેવા માણસ’ વાંકાનેર તાલુકાના નાના એવા ગામ, વીડીભોજપરાના ૮૧ વર્ષના પરાસરા મીમનજી અલીભાઇએ ૧૯૫૬ માં ધોરણ પાસ કરેલું છે. જન્મ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૨ માં થયો હતો. તેમના બન્ને પુત્ર; અબ્બાસ અને મહેમુદ ખેતીકામ કરે છે. મીમનજીભાઈને બે વખત…

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!