કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં કોણ ફાવશે?

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પણ રસાકસી છે ગુજરાત ની 2017 ની ધારાસભાની ચૂંટણીમાં કુલ 182 સીટ ઉપર ભાજપને 49.1 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. આ બંને મુખ્ય પક્ષો વચ્ચેનો મતનો…

વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા…

ચૂંટણીના ચોગાનમાં: ક્ષત્રિય યુવાનોનો કોંગ્રેસને ટેકો, યોગીની જાહેર સભા અને ખેંચાયેલા ઉમેદવારીપત્રકો

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવામાં બંને સણોસરાના જ અપક્ષ ઉમેદવારો હતા જેમાં (1) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ અને (2) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ નો…

ધારાસભામાં હવે ૧૭ ઉમેદવારો મેદાનમાં

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં કુલ ૨૧ ઉમેદવારોએ ફોર્મ રજુ કરેલ હતા, જેમાંથી ત્રણ પક્ષોના ડમી ઉમેદવારોના અને એક ફોર્મ રદ થતાં હવે ૧૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. લાયકાત કરતા ઓછી ઉંમર હોવાના કારણે અપક્ષ ઉમેદવાર સાગર ઉમેશભાઈ ફાંગલીયાનું ફોર્મ રદ કરવામાં…

વાંકાનેરમાં 21 ઉમેદવારોના ફોર્મ ભરાયા

  તેર અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા મેદાને પડ્યા છે: ફોર્મ પાછા ખેંચાયા પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે ફોર્મ ભરનાર તમામની નામાવલી નીચે મુજબ છે (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી  ભાજપ (2 ફોર્મ ) (2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા – ભાજપ (2…

વાંકાનેર ધારાસભા:ભાજપ, કોંગ્રેસ અને આપની સ્થિતિ

પ્રચાર તંત્ર ગોઠવવામાં પાછળ રહેનાર ઉમેદવાર માર ખાઈ જશે     વાંકાનેર ધારાસભ્ય મતવિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો અને બીજા નંબરે મુસ્લિમ મતદારો છે. ભાજપે આ વખતે લોહાણા સમાજના જીતુભાઈ સોમાણી તથા કોંગ્રેસે મુસ્લિમ સમાજના મોહમ્મદ જાવેદ પીરઝાદાને અને આમ આદમી…

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો ઇતિહાસ

વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે,  તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે     વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ…

ધમલપર: દાદુપીર (રહેમતુલ્લાહ  અલયહે)

અંતે વાંકાનેરની લુહાર શેરીમાં લુંટારાએ સીદાભાઇની ગરદન પર ઘા કરી ડોકું ઉડાવી દીધું. સરમુબારક ત્યાં પડયા પછી ધડમુબારક લડતું લડતું અત્યારે જયાં દાદુપીરની દરગાહશરીફ છે, ત્યાં પડયું. વાંકાનેરની ધરતી પર ત્યારે રાજા બનેસીંગનું રાજ હતું. સન ૧૮૪ર થી ૧૮૮૧ સુધી…

વાંકાનેરના ધારાસભ્યોને હરીફ પર મળેલી લીડ

૧૯૬૨થી ૨૦૧૭ સુધીની કુલ 14 ચૂંટણીઓના રસપ્રદ આંકડાઓ વાંકાનેરના ધારાસભ્યોની કુલ 14 ચૂંટણીઓની મતદાન તારીખ, જીતનાર, બીજા નંબરે રહેનાર હરીફ ઉમેદવાર અને મળેલી લીડની વિગતો કમલ સુવાસ ના વાંચકો માટે ઉપર મુજબ છે.  

Content Copying Forbidden !!

error: Content is protected !!