કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા યુથ-20 કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ગાંધીનગર દ્વારા ગાયત્રી સ્કુલ, ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સ્કુલ હોલ ખાતે યુથ-20 કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનબાપુ, વાંકાનેર શહેરના…

એસ એસ સી માર્ચ -૨૦૨૩ મા સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા નંબરમા સ્થાન મેળવતી બે-બે વિધાર્થીનીઓ ધી મોડર્ન સ્કૂલની

સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા શેખ તન્વીર અબ્દુલરઝાકભાઇ- વાંકાનેર PR.99.94 સમગ્ર ગુજરાત બોર્ડમા છઠ્ઠા બાદી આરમીન ઇકબાલ- મહિકા PR.99.94 બાદી આરમીન ઇકબાલ ધી મોડર્ન હાઇસ્કૂલ વિભાગના આચાર્યની પુત્રી છે જેમને ગણિત અને સંસ્કૃત વિષયમા 100-100 ગુણ મેળવેલ છે સમગ્ર વાંકાનેર કેન્દ્રમા ચોથો…

મોરબી જિલ્લાનું 75.43% ટકા પરિણામ

પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું…

વાંકાનેરના સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો ડંકો, કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ મદની હાઈસ્કૂલના….

દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો.. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રમાં મદની હાઇસ્કૂલનો દબદબો…

ધો.10માં વાંકાનેરનો વિધાર્થી આવ્યો બોર્ડ ફર્સ્ટ

જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મિત સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો. વાંકાનેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલ છે.…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે…

MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરો

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ, હવે નહીં ચાલે લાલિયાવાડી અમદાવાદઃ રાજ્યના સાંસદો અને ધારાસભ્યોના પત્રો ય વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડ્યા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે…

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

વાંકાનેર વિસ્તાર: વડ બાદી પરિવાર

વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન પરિવારોમાં બાદી કુટુંબમાં બે પાંખિયા છે, (1) વડ બાદી અને (2) ખડ બાદી. વડ બાદીના 2015 માં 26 ગામોમાં 1552 ઘર અને વસ્તી 8964 ની હતી. આ આંકડો બાદી પરિવાર ડિરેક્ટરી- 2015 માંથી લીધેલ છે, ત્યાર…

મંજુરીવાળા અધૂરા કામો પૂરા કરો: ધારાસભ્યશ્રી

એકાંતરા પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવો: બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ અને નાલાઓના અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરો વાંકાનેર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિકાસને વેગ મળે તે માટે ધારાસભ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને વહીવટી મંજૂરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!