કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

સામાન્ય પ્રવાહ: વાંકાનેર ટોપ-10 વિદ્યાર્થીઓ

ગુજરાત બોર્ડ રિઝલ્ટ 73.27 % જયારે વાંકાનેર કેન્દ્રનું 84.82 % ઘી મોડર્ન સ્કૂલના 10 અને બોર્ડમાં 5 વિધાર્થીનો સમાવેશ: વાંકાનેરમાં પ્રથમ સ્થાને આજરોજ જાહેર થયેલ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સમગ્ર વાંકાનેર ટોપ – 10 માં સૌથી વધુ 10-10 વિદ્યાર્થીઓ…

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્ર તથા ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતો વાંકાનેરની ફૈઝ સ્કુલનો વિદ્યાર્થી આલ ભરત

આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેરનની ફૈઝ સ્કુલના વિદ્યાર્થી આલ ભરતએ રેકોર્ડ બ્રેક પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે… આલ ભરત અમરાભાઈ…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-2

હપ્તો: બીજો રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવે છે મીમનજી પીર આજે પણ કુંભારપરામાં આરામ ફરમાવી રહ્યા છે વાંકીયા, તીથવા, વાલાસણ, અમરસર, ઢુવા, પાજ, કણકોટ… વગેરે ગામના તેમનાં કુળજનો…

ધો. 12 કોમર્સ માર્ચ – 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5-5 વિદ્યાર્થી ટોપ 10 માં સ્થાન મેળવી ઘી મોડર્ન સ્કૂલે વાંકાનેરને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવેલ છે

સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા PR. 99.99     Per. 95.00 %  પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા PR. 99.98 …

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-1

“મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” (વાંકાનેર તાલુકામાં વસતા મોમીનો પૈકી ‘સિપાઇ’…

રૂ. 53 લાખનું કૌભાંડ થયાનું સ્વિકારતા ડીડીઓ

ભ્રષ્ટાચારનું ઘર એટલે વાંકાનેર? અત્યાર સુધી કેમ ખબર ન પડી ? અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં…

ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની વાસ્તવિકતા: ડરામણી

ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ…

જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના…

આમરણમાં તા.1ના દાવલશાહ પીરનો ઉર્ષ

અંધ પાંચા બાપા ભરવાડને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે આમરણ: આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં…

ગોટાળા અગાઉના માહિતી પછીની મંગાઈ !

શિક્ષણ જેવા અગત્યના વિભાગના થાબડભાણા સામે આગેવાનોની ચૂપકીદી કેમ? મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સમય ગાળાને બદલે ચાલુ વર્ષના પ્રવાસી શિક્ષકની માહિતી માંગતો શિક્ષણ વિભાગ ! છે ને અજાયબી? મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની અનેક માહિતી સામે…

Content Copying Forbidden !!

error: Content is protected !!