કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમા સિલેક્શન

રાતડીયાના યુવાનની પસંદગી વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી. જેમાં એન.સી.સી. કેડેટ ઝાપડા રોહિત પાંચાભાઇ ગામ-રાતડીયા (વાંકાનેર) જેવો…

મુફતી સલમાન અઝહરી સાહેબ જેલમાંથી છૂટી જશે

વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે. મુફ્તી સાહેબને આજે જેલમાંથી…

નાના રામપર સહકારી મંડળીના પ્રમુખને હોદ્દા ઉપરથી હટાવવા આદેશ

પોતાનું જ મકાન મંડળીને ભાડે આપ્યું: દિકરાને મંત્રી બનાવ્યો: તપાસ બાદ જિલ્લા રજીસ્ટ્રારનો હુકમ ટંકારાના નાના રામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી કે પ્રમુખે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન તેમજ ખાતર,…

શનિવારના પીર સૈયદ કાસીમ અલી બાવાનો ઉર્ષ

વાંકાનેર: દરગાહ વહીવટી કમિટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોમીન જમાતના ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હઝરત પીર સૈયદ કાસીમ અલી બાવા (ર.અ.) ના 60 મા સંદલ ઉર્સ શરીફનો પોગ્રામ નીચે મુજબ છે… (૧) ૧૭-૧૦-૨૦૨૪ ગુરુવાર ઈશાની નમાજ બાદ કુરાનખાની (૨)…

ભાજપ અગ્રણી દ્વારા બાળાઓને લહાણી વિતરણ

વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની…

યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ કોંગ્રેસી ઉપપ્રમુખ ભાજપી વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે… જે…

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

દશેરામાં રઘુવંશી લોહાણા સમાજનો સમૂહ મહાપ્રસાદ

વાંકાનેર: શહેરમાં આગામી તા. ૧૨ ને શનિવારે વિજયાદશમી (દશેરા)ના પાવનદિને વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે સમુહ મહાપ્રસાદ (નાત જમણ) નું આયોજન વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે… તા. ૧૨ ને શનિવારે વિજયા દશમી…

ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવ ઉજવાશે

ત્રિદિવસીય રાસોત્સવ, પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન, વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ: સમુહ પ્રસાદ સહિતના કાર્યક્રમોની વણઝાર: શસ્ત્ર પૂજનમાં પરંપરાગત પોશાક સાથે શસ્ત્ર સાથે અને રેલીમાં ઘોડેશ્વર સાથે ઉપસ્થિત રહેવા સમાજ પ્રમુખ વજુભા સજુભા ઝાલાની હાકલ વાંકાનેર: શહેર તથા તાલુકાભરમાં વસવાટ કરતા ક્ષત્રીય…

પંચાસરમાં મેહફીલ એ નાતશરીફના પ્રોગ્રામનું આયોજન

વાંકાનેર: તાલુકાના પંચાસર ગામે ગ્રુપ ઓફ લશ્કરે હૈદરી ૩૧૩ કમિટી (પંચાસર) એ મેહફીલ એ નાતશરીફનો પ્રોગ્રામનું આયોજન ગોઠવાયેલ છે… આ પ્રોગ્રામમાં અલ્હાજ પીર સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ, સૈયદ હશનૈન પીરઝાદા બાવા સાહેબ અને મૌલાના ગુલામ મુસ્તુફા પેશ ઇમામ પંચાસર…

Content Copying Forbidden !!

error: Content is protected !!