કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

હઝરત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની…

પુસ્તક પરબમાંથી લોકોએ મેળવ્યા મનગમતા પુસ્તક

વાંકાનેર : વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ…

મીડિયા ડિપાર્ટમેન્ટમાં જિલ્લાના કોઓર્ડીનેટર તરીકે નિમણુંક

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં મોરબી જિલ્લાના કોઓર્ડીનેટર તરીકે સફિર ગઢવારાની નિમણુંક થઇ છે, શુભેચ્છકો તરફથી એમને અભિનંદન મળી રહ્યા છે…

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. સંદલ…

તમારા વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી તો નથીને?

વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી 4 આંગણવાડીમાં જગા ખાલી દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી…

ગેલેક્સી રત્ન સન્માન કાર્યક્રમ 2021 માટે સૂચનાઓ

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત નીચેની સૂચનાઓ વાંચી જશો વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2023 અને 2024 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ…

પાસલીયા હોસ્પિટલનું આજથી નવા બિલ્ડિંગમાં સ્થળાંતર

નવું સરનામું નોંધી લેશો ડૉ.સાજીદ પાસલીયાની ચંદ્રપુર, નેશનલ હાઈવે પર અધતન સુવિધા સભર હોસ્પિટલનો આજથી શુભારંભ વાંકાનેરના જાણીતી ડૉ. સાજીદ પાસલીયા જેવો કોરોના કાળ દરમિયાન પીર મશાયખ હોસ્પિટલમાં શ્રેષ્ટ કામગીરી કરીને લોકોમાં આગાવી છાપ ઉભી કરી હતી. કોરોના કાળ બાદ…

અસ્જદરઝાખાં કાદરી સાહબનો તાલુકામાં પ્રોગ્રામ

પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા રાજ, વાલાસણ અને કણકોટ મુકામે પ્રોગ્રામ વાંકાનેર: અસ્જદરઝાખાં કાદરી સાહબના પ્રોગ્રામના સમાચાર પોસ્ટ આજે કરેલ હતા, આ પ્રોગ્રામ નીચે મુજબનો હોવાનું સિપાઈ ઇન્ડસ્ટ્રીઝના ઇલ્મુદીનભાઈએ જણાવ્યું છે… પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા…

ધરોડીયા પરિવાર દ્વારા પલાંસ શાળામાં બટુક ભોજન

વાંકાનેર : શ્રી પલાંસ પ્રાથમિક શાળાના બાળકોને ધરોડિયા પરિવાર તરફથી બટુક ભોજન કરાવવામાં આવેલ હતું અને તારીખ 27 સપ્ટેમ્બર, 2024 થી 5 ઓક્ટોબર, 2024 સુધી સતત 9 દિવસ દરરોજ શાળાના બાળકોને બટુક ભોજન અંતર્ગત અલગ અલગ ભોજન પીરસવામાં આવશે… ઉલ્લેખનિય…

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા શાળામાં ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં કાર્યક્રમ વાંકાનેર: આજ રોજ તારીખ ૨૪/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના PHC-MESARIYA અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!