કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

વિઝારતહુસૈનબાવાના જન્મ દિવસે કાર ભેટ

વાંકાનેર: હજરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવા સાહબના યૌમે વિલાદત (જન્મ દિવસ) 20 એપ્રિલના રોજ હતો, આ મુબારક પ્રસંગ પર ઓલવીસ મોટર્સ ગ્રુપ તેલાવ તરફથી બાવાસાહેબને કાર ભેટ આપવામાં આવી હતી (સુબ્હાનઅલ્લાહ) ઉલ્લેખનીય છે કે તેલાવ સાણંદ તાલુકામાં આવેલું છે અને…

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ

સરધારકામાં વિરોધમાં મિટિંગ મળી વાંકાનેર: અહીં કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત પોલીસે કરી છે. આથી ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી.…

રૂપાલા-ધાનાણીના ફોર્મ માન્‍ય રહ્યા

કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં: ફોર્મ પાછા ખેંચવાનો કાલે છેલો દિવસ રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક ઉપર ગઇકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તે પછી આજે સવારે ૧૧-૧પ કલાકથી જનરલ ઓબ્‍ઝવૅર શ્રી ભવાનીસિંઘ દેથાની ઉપસ્‍થિતિમાં રાજકોટ કલેકટર અને રિર્ટનીંગ ઓફીસર શ્રી પ્રભવ…

હરસ, મસા, ભગંદરની સારવાર વાંકાનેરમાં ઉપલબ્ધ

વાંકાનેરમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ, મસા, ભગંદર, જેવા મળમાર્ગનાં રોગોનું સચોટ નિદાન તથા ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર તથા આધુનિક પધ્ધતિથી ઓપરેશનની સુવિધા મળી રહી છે લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે ઉપરાંત ચામડીના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવુ, ખીલ, એલર્જી,…

અમરાપરના ઇબ્રાહિમભાઈને બીમારીમાં મદદની જરૂર

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબીમાં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર બાદ તેઓને છેલ્લા આઠેક દિવસ રાજકોટ સમ્યક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેનું ખર્ચ 1,50,000 + થયેલ થોડું સારું થતાં ઘરે આવી…

કાલે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતી કાલ રવિવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. કાલે આમ ન્યાઝ તકસીમ થશે આજ…

પીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે મોમીનશાહબાવા ( રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલને દરવર્ષે આપના અનુયાયીઓ ( મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય…

રૂપાલાએ હટવા મંજુરી માંગ્યાનો ધડાકો

અમદાવાદ: પોતાની સામે થઇ રહેલા ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને નુકશાન ન થાય અને વિપક્ષ તેનો રાજકીય ફાયદો ન ઉઠાવે તે હેતુસર કેન્દ્રિયમંત્રી અને રાજકોટ રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની મંજુરી હાઇકમાન્ડ સમક્ષ માંગી હોવાનું…

ક્ષત્રિયોની નારાજગી રૂપાલાને ભારે પડી શકે

રાજકોટ લોકસભામાં 21,04,519 મતદારો છે, સમજવામાં સરળ રહે તે માટે હવે પછી આપણે 21 લાખ ગણીશું. ઝી ટીવી ગુજરાતી મુજબ ગુજરાતમાં 60 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. સૌથી વધુ રાજકોટમાં 17 ટકા, સુરેન્દ્રનગર 14, આણંદ 12, કચ્છ અને ભાવનગર 10,…

કેસરીદેવસિંહ રૂપાલા માટે હુકમનો એક્કો?

વાંકાનેર: તાજેતરમાં રુપાલાના નિવેદનથી ખફા ક્ષત્રિય સમાજનું રતનપર ખાતે સંમેલન મળી ગયું, જે શાંતિથી સમાપ્ત થયું. અમને મળેલ સમાચાર મુજબ તારીખ 13 ના કેસરીદેવસિંહ અને રૂપાલા ચાર્ટેડ હેલીકૉપટર દ્વારા રાજસ્થાનમાં જયપુર ખાતે ત્યાંના રાજવીઓને મળવા ગયા હતા. ગણતરી એવી મંડાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!