કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ

વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

પંચાસીયામાં નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજૂઆત

વાંકાનેર તાલુકાના રાતીદેવરી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી તથા શિક્ષણ સમિતિના સભ્ય ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ પંચાસીયા ગામે નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજુઆત કરી છે… જીલ્લા પશુપાલન અધિકારીશ્રીને લેખીતમાં રજુઆત કરી છે કે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે…

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદે ચર્ચાઓ

પવનચક્કી સર્વે, ટંકારા-અમરાપર રોડ અને આંગણવાડી ભાડા મુદે ચર્ચા મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈ કાલે ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી…

ગારીયા શાળાનાં છ રૂમ પાડવાની નોટીસ પ્રસિદ્ધ

વાંકાનેર: શ્રી ગારિયા પ્રાથમિક શાળાના કૂલ ૦૬ રૂમો પાડવાના કામ અંગેની શરતોને આધિન તેમજ તેમાથી નીકળતો માલ સામાન સહીતનો કાટમાળ દૂર કરી જમીન સમતલ કરવાની હરાજી રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેમજ રસ ધરાવતી કોઈપણ પાર્ટીએ ભાગ લેવા જાહેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!