કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

દરગાહ શરીફોની પોસ્ટમાં શિયા શબ્દ વિષે

અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે, જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે…

સ્કૂલ લિવિંગ સર્ટિમાં બાપનું નામ ફેરવી નાખ્યું !

નિયમોને નેવે મૂકીને બાપનું નામ બદલનાર વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ…

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની…

મંગળવારે હઝરત મીરુમીયા બાવાનો 101 મો ઉર્ષ

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે…

ગુજરાતની 26 બેઠક પર કોની સામે કોનો જંગ?

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના…

રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી ટકરાશે

છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા વાંકાનેર: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ…

વાંકાનેરમાં ૧૦૧ દિકરીઓના સમુહ લગ્નની તૈયારીઓ

વાંકાનેર: વાંકાનેરના આંગણે આગામી મે માસમાં સર્વજ્ઞાતિ ૧૦૧ દિકરીઓના ત્રીજા સમુહ લગ્નના ભવ્‍ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમસ્‍ત હિન્‍દુ સેવા ગ્રુપ દ્વારા તેનું આયોજન થઇ રહ્યું છે. ૧૦૧ દિકરીઓના આ સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં પણ ૧૦૧ વસ્‍તુઓ આપવામાં આવનાર…

વાંકાનેરમાં ઇદની નમાઝ અદા કરાઈ

વાંકાનેર: ત્રીસ રોઝા પૂરા થયા બાદ વાંકાનેરમાં આજે સવારે ઇદગાહ મસ્જીદ ખાતે કસ્બા મસ્જીદના મૌલાના અબ્દુલકરીમે ઇદની નમાઝ અદા કરાવેલ હતી.   તેઓએ ખુત્બા (પ્રવચન) માં કોમી એકતાની હાકલ કરી હતી. ઝુલુસ ગ્રીનચોક મદિના મસ્જીદેથી મોલાના મકબુલ હુશેન અને હાજી…

જેતપરડા સરપંચ ઇલ્મુદીન તરફથી ઈદ મુબારક

જેતપરડા સરપંચ ઇલ્મુદીન તરફથી ઈદ મુબારક   વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના સરપંચ ઇલ્મુદીન અબ્દુલરહીમ શેરસીયા ઈદ મુબારક પાઠવે છે  

તકદીર પોલ્ટ્રી ગ્રુપ- કોઠી તરફથી ઈદ મુબારક

તકદીર પોલ્ટ્રી ગ્રુપ- કોઠી તરફથી ઈદ મુબારક તકદીર પોલ્ટ્રી ગ્રુપ- કોઠીવાળા વલીભાઈ, અબ્દુલભાઇ, મુનિરભાઈ બાદી, અર્શદભાઈ અને નદીમભાઇ તરફથી એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો  

Content Copying Forbidden !!

error: Content is protected !!