કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

લોકસભા ચૂંટણીમાં ભાજપના 20 નવા ઉમેદવારો ?

નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 -26 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ ચૂંટણી પૂર્વે ગુજરાતના નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

પંચાસિયાની સહયોગ વિદ્યાલયના ડો.શકીલએહમદ પીએચડી

એક જ પરિવારના ત્રીજા સભ્યે પીએચડી કરી ઇતિહાસ સર્જ્યો વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન વિષયમાં “મોરાલિટી ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ ફોર મોરબી ડિસ્ટ્રિકટ” વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી…

અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનું સન્માન

સાથોસાથ નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરાયું વાંકાનેર: બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહનું આયોજન સી.…

ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન

વાંકાનેરમાં ભૂલી પડેલી રાજસ્થાનની મહિલાનું પરિવાર સાથે સમાધાન કરાવતું મોરબી સખી વન સ્ટોપ સેન્ટર મોરબી : તાજેતરમાં રાજસ્થાનની વતની મહિલા ભૂલી પડીને વાંકાનેર આવી જતા ભૂલી પડી ગયેલી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું.…

આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી શરૂ

તા.૩૦/૧૧/૨૦૨૩ ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર: મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે. મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ…

દેવ દિવાળીએ તુલસીજીના લગ્ન યોજાશે

ભાટિયા સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ તથા ભગવતી શ્રી વૃંદા ( તુલસીજી ) ની સગાઈ તથા રૂપિયો નાળિયેર વિધિ થઈ સંપન્ન ભગવતીને લગ્ન સમયે આપવાનો કરિયાવરનું આણું પાથરવામાં આવેલ, જેને નિહાળવા મહિલાઓ સહિત લોકો ઉમટી પડયા હતા વાંકાનેર : સનાતન…

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે… (૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે (૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્ન સંપન્ન

વાંકાનેર શહેર ખાતે ગઈ કાલે હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ…

શેરસીયા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

કાલે તીથવા મુકામે પ્રોગ્રામ વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની…

Content Copying Forbidden !!

error: Content is protected !!