કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category રાજકીય

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા યુવા મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.…

જિ. પંચા./ તા. પંચા.માં વહીવટદાર નિમાયા

જિ. પંચા./ તા. પંચા.માં વહીવટદાર નિમાયા

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી, વાંકાનેરને જવાબદારી મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતોની મુદત ૧૭ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય સરકારના હુકમ મુજબ, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પંચાયતોની નવી બોડીની રચના થાય…

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શેડ્યુલ તૈયાર થવાના આરે 25 માર્ચના વિધાનસભાના સત્રની સમાપ્તી સાથે જાહેરાતની શક્યતા ગુજરાત રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં…

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

છ સીટમાંથી સાત થઇ લુણસર, પંચાસીયા અને તિથવા બિનઅનામત મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 સીટો માટે અગાઉ સીમાંકન જાહેર કરવામાં આવેલ હતું, જેમાં મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની રચના સાથે જિલ્લા પંચાયતની સીટોના સીમાંકનમાં મોટો ફેરફાર થતાં વાંકાનેર વિસ્તારમાં જિલ્લા…

આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડના નવનિર્માણ બિલ્ડીંગનું લોકાર્પણ

વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ (તા: રાજકોટ) ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડના નવનિર્માણ બિલ્ડીંગનું કામ ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી તથા રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (108)ના અથાગ પ્રયત્નોથી મંજૂર કરવામાં આવેલ હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડના આયુષ્યમાન આરોગ્ય મંદિર…

કોંગ્રેસી સદસ્યો/ શહેર પ્રમુખ નવા ચીફ ઓફિસરની મુલાકાતે

પડતર પ્રશ્નો તથા વિકાસના કામો બાબત ચર્ચા કરી વાંકાનેર: શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સદસ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને અશરફભાઈ ચૌહાણે નગરપાલિકા…

તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પરનો પુલ મોટો બનશે

કામ શરુ વાલાસણથી મીતાણા સુધીના સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડમાં ફેરવવાની પણ માંગ વાંકાનેર: વાંકાનેરથી મીતાણાને જોડતા મુખ્ય માર્ગ પર તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પર આવેલા જર્જરિત કોઝવેના સ્થાને હવે મેજર બ્રિજ બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ…

ખેરડી- માલિયાસણ રોડના રિફ્રિસિંગનું ખાતમુહુર્ત

૩.૮૮ કરોડનો ખર્ચે થશે વાંકાનેર વિધાનસભામાં સમાવિષ્ટ રાજકોટ તાલુકાના ખેરડી ગામ ખાતે ખેરડીથી માલિયાસણ ગામ સુધીના રોડને રિફ્રિસિંગ ૩.૮૮ કરોડના ખર્ચે થતા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, તાલુકા ભાજપા પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, ભાજપા…

બાયપાસ પર પંચાસર પાસે બાજુમાં બીજો પુલ મંજૂર

55 કરોડનો ખર્ચ થશે ઘર ઘર આનંદ ભયો વાંકાનેર: અહીંના પંચાસર બાયપાસ પર આવેલી મચ્છુ નદી પર હયાત પુલની બાજુમાં એક નવો બીજો પુલ 55 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાની વાંકાનેરના ધારાસભ્યના કાર્યાલયથી માહિતી મળી છે. મળેલી…

‘આપ’નો લાલપરમાં ડોર ટુ ડોર લોકસંપર્ક

વાંકાનેર વિધાનસભાની ગારીયા તાલુકા પંચાયત સીટમાં આવતા લાલપર ગામ ખાતે ‘આપ‘ ના કાર્યકર્તાએ ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરી લોકોની સમસ્યાઓ સાંભળી હતી, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે તેમ છતાં લોકોની સમસ્યાઓ દિવસે ને દિવસે વધી…

Content Copying Forbidden !!

error: Content is protected !!