કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

ટંકારા પાલિકાની વોર્ડની રચના અંગેનો પ્રાથમિક આદેશ રદ

ગાંધીનગર: રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ટંકારા નગરપાલિકાના વોર્ડના સીમાંકન, અનામત બેઠકોની ફાળવણીના તા. ૧૩-૧૧ ના રોજ પ્રાથમિક આદેશને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે… ટંકારા નગરપાલિકાની રચના સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૩-૦૩૦૨૦૨૪…

ડીએપી ખાતર પૂરૂ પાડવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

વાંકાનેર: હાલમાં વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળું પાક લેવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે આવી તાતી જરૂરીયાતનાં સમયે જ સમગ્ર વિસ્તારમાં ડીએપી ખાતરની અછત સર્જાયેલ છે, જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા દ્વારા ખેડુતનાં વિશાળ હિતમાં ગુજરાત રાજ્યનાં…

ટંકારા વોર્ડ રચના/સીમાંકન/બેઠકોની ફાળવણી જાહેર

વાંધા-સૂચનો રજૂ કરવા 7 દિવસની મુદત ટંકારા : ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં તેની ચૂંટણીના ઢોલ પણ ઢબુકવાના છે. આ માટે તંત્ર દ્વારા વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં 6 વોર્ડ…

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ

પંચાયત/ પાલિકા ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારો ઉમેરો તથા સુધારા કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી 17 થી 24 નવેમ્બર દરમિયાન ખાસ ઝૂંબેશ સુધારણા માટે ખાસ કાર્યક્રમ યોજાશે. 17, 23 અને 24…

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો બનશે

અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

પંચાસીયામાં નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજૂઆત

વાંકાનેર તાલુકાના રાતીદેવરી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી તથા શિક્ષણ સમિતિના સભ્ય ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ પંચાસીયા ગામે નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજુઆત કરી છે… જીલ્લા પશુપાલન અધિકારીશ્રીને લેખીતમાં રજુઆત કરી છે કે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે…

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદે ચર્ચાઓ

પવનચક્કી સર્વે, ટંકારા-અમરાપર રોડ અને આંગણવાડી ભાડા મુદે ચર્ચા મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈ કાલે ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!