કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

લોકસભામાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે,…

લોકસભામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બૂથ દીઠ મત

રાજકોટ લોકસભામાં વાંકાનેર ધારાસભા વિસ્તારના બુથદીઠ મળેલ મતોની વિગત નીચે મુજબ છે કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

રાજકોટ લોકસભા વિસ્તારની મત ગણતરી શરુ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના સાત મત વિસ્તારનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે મત ગણતરીની શરૂઆત થઇ ચુકી છે. ગણતરીમાં મુખ્ય બે પક્ષોના ઉમેદવારોમાં કોણ કેટલા મતે આગળ છે તે અંગે ઈલેક્શન કમિશન તરફથી મળનાર માહિતી આપ સમક્ષ પહોંચાડીશું.…

કાલે મતગણતરીમાં 11 વાગ્યાથી ટ્રેન્ડ સામે આવી જશે

મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે રાજકોટ લોકસભા બેઠક કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કુલ પડેલા 12,60,768 મતોની મતગણતરી ઈ.વી.એમ. માં થશે 14 ટેબલ પર 22 રાઉન્ડમાં વાંકાનેર વિધાનસભા મત વિસ્તારની ગણતરી થશે રાજકોટ: જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ…

4 જૂન મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર: રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. 4 જૂનના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. રાજકોટ વિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યમાં સમગ્ર…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બર પછી

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે…

લોકસભા ચૂંટણી પરિણામો અંગે પત્રકારોનું અનુમાન

રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું છે કે, આ…

લોકસભાની મતગણતરી માટે 1200 જેટલા કર્મચારીઓ

વાંકાનેર અને ટંકારા વિધાનસભાની મતગણના માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરાઇ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજકોટ…

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

કોઠારીયા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ

નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર વિજેતા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક…

Content Copying Forbidden !!

error: Content is protected !!