કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

શાંતિપૂર્ણ મતદાન કરવા ક્ષત્રિયોને અપીલ

રાજેન્દ્રસિંહ જાડેજા અને વજુભા ઝાલાનો પત્ર વાંકાનેર: હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે…

કેસરીદેવસિંહ સામે કરણીસેનાની પ્રતિક્રિયા

મોરબી કરણીસેના અધ્યક્ષે રાજવીની પ્રતિક્રિયાની આલોચના રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ? મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા આ…

ભાજપને હરાવવાનો ક્ષત્રિય સંમેલનમાં હૂંકાર

વાંકાનેર: છેલ્લા 33 દિવસથી ચાલતા ક્ષત્રિય આંદોલનના પડઘા ગઈ કાલે વાંકાનેરમાં પણ પડયા હતા. અહીં એક સંમેલન કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે રાજપુત સમાજ દ્વારા મળ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ઉપરાંત રાજકોટથી ક્ષત્રિય આગેવાનો ઉમટી પડયા હતા.…

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…

ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ વઘાસીયા ગામે પ્રચારમાં ધર્મસ્થળનો ઉપયોગ કર્યા અંગે ફરિયાદ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે પોલીસ સ્ટેશને નોંધાયેલા અન્ય ગુન્હા રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ધર્મસ્થાનનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ સાથે આચારસંહિતા…

સાંસદોનો પગાર કેટલો હોય છે?

સાંસદોનો પગાર કેટલો હોય છે? કઇ કઇ સુવિધાનો ઉઠાવી શકે છે લાભ? લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાના મતદાન કાલ 26 એપ્રિલના થશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં બેસતા સાંસદો સરકારમાંથી અનેક ભથ્થા મેળવી…

હવે ક્ષત્રિય આંદોલનથી ભાજપ ડર્યું

કેસરીદેવસિંહનું રાજકીય ભવિષ્ય ઉજળું મનાય છે વાંકાનેર: રૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી. હવે વાત ક્ષત્રિયોના આન બાન અને શાનની છે, ત્યારે ક્ષત્રિયોએ મોટાપાયે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ છે. સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા…

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ

સરધારકામાં વિરોધમાં મિટિંગ મળી વાંકાનેર: અહીં કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત પોલીસે કરી છે. આથી ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી.…

રૂપાલા-ધાનાણીના ફોર્મ માન્‍ય રહ્યા

કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં: ફોર્મ પાછા ખેંચવાનો કાલે છેલો દિવસ રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક ઉપર ગઇકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તે પછી આજે સવારે ૧૧-૧પ કલાકથી જનરલ ઓબ્‍ઝવૅર શ્રી ભવાનીસિંઘ દેથાની ઉપસ્‍થિતિમાં રાજકોટ કલેકટર અને રિર્ટનીંગ ઓફીસર શ્રી પ્રભવ…

રૂપાલાએ હટવા મંજુરી માંગ્યાનો ધડાકો

અમદાવાદ: પોતાની સામે થઇ રહેલા ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને નુકશાન ન થાય અને વિપક્ષ તેનો રાજકીય ફાયદો ન ઉઠાવે તે હેતુસર કેન્દ્રિયમંત્રી અને રાજકોટ રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની મંજુરી હાઇકમાન્ડ સમક્ષ માંગી હોવાનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!